SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ મા કેન નીને ગુમ્બને, થાંભલા, તેર, એક અત્યારે ય વિદ્યમાન છે. અદિન યૂનિંચે છે. આમાં નાશ્તીય કલાના ચણ નમતાપ એક જ પહેરમાં બંને બાજુ શી જિનેશ્વર દેવની અદ્ભુત કલાસ અલંકારથી સુરોલિન મૂર્તિ છે. સાથે શાસનદેવી, પરિકર, વગેરે છે, જેને જેને અન્ય પ્રકાશમાં પ્રકાશિત કરે છે. આ ગ્રંથની અત્યારે સિટી સ્ટેટમાં દવાથી રાજપુતાના વિબાગમાં તેનું વર્ણન કીધું છે. આબુ. આબુટ રટેશન સામે જ ખરેડી શહેર છે. ત્યાં શ્વેતાંબર મદિર છે જેમાં શ્રી આદિનાથજી ભગવાન મૃલનાયક છે. શ્વેતાંબર સુંદર ધર્મશા છે. નાબૂ જનાર યાત્રી અહીં દર વધારાને સામાન શ્રી ઉપર જાય છે. થયાઉપર જવા માટે સુંદર ચઠક બાંકી છે, પાટમાંથી રક્ત કાઢ્યા છે. નીચેથી એટર મટે છે. બાકી ગાટાં ટાંઆદિ પડ્યું જાય છે. જ્યારે તે મેટરનિ વ્યવહાર વધી ૫ છે. આબુને પહાડ ભારત અને ભારતની બહાર જે ખૂબ પ્રસિદ્ધ છે તેનું કારણ પહાટ દિપર અાવેલાં અદડ્યુત કારસંપન્ન ન મંદિરે જ છે. નાબૂ પાડે બર ભાઈલ લાંબા અને ચાર માઈલ પહોળા છે. ભીનની સપાટીથી ૨૦૦૦ ફૂટ અને ની સપાટીથી ૪૦૦૦ ફૂટ ઉચે પાક છે. બધાથથી ઉચું શિખર સમ્રની શ્યાથી પ૬પ૦ ફુટ ઉડ્યું છે. આ પહાડ ઉપર પડ્યાં બાર ગામ વસેડ્યાં હતાં. અત્યારે પર ગમે છે, જે આ પ્રમાણે છે-લવાડા, ગવાં, તેર, સાલ, ટુંકાઇ, દેહમચી, આાર, , ચાની, ઓરી, અચલગઢ, ભવાઈ, ઉતરજ, કંર અને આખી. આમાં દેલવાડા, એરીચા અને અચલગઢમાં જૈન મંદિર છે. આબુને ચરાવ અટાર માને છે. તરફ પહાડી અને કાઠીને ખાત્ર બહુ જ સુંદર લાગે છે. ચાર માઈલ ઉપર થયા પછી એક સુંદર ધર્મશાલા, શાંતિનિવાસ, શનિબુવન (સુપ્રસિદ્ધ શિરાજ શ્રી વિજયશસૂરિજી મહારાજની ગુફા-ત્રણ માળનું વિશાલ મકાન છે, અંદર , થાનની એારડી વગેરે છે.) આવે છે. ગ્રાઓ ધર્મશાલામાં રત રહે છે. અઠ્ઠી લટું અને તું શાનું પણ અપાય છે. ધર્મશાલામાં શ્રાવઠ સારી છે. ત્યાંથી પાંચેક માઈલ ઉપર ગયા પછી પવિત્ર કી આવે છે. ત્યાં નીચે એક ગામ છે. ચેટીથી ચક માત્ર ઉપર ગયા પછી એક માલા છે. મંદિર છે. ધર્મશાલામાં ભાતું અપાથ છે. આ સ્થાનને એરીયા ચકી અને રીચાનું મંદિર કહે છે. આ મંદિર અને મશાળાને વહીવટ રેટીયન કનસંઘ સંભાળે છે. ત્યાંથી ત્રણ માઈલ ગયા પછી સ્ત્રાબ ટેન્ટમેન્ટ આવે છે.એટર અહીં સુધી આવે છે. આ બધી ચીજ પણું મળે છે. અટથી લવાટા જેન મંદિર બે માઈલ દૂર છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy