SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખરજી = ૪૭૨ * [જેન તીર્થોને બાદ યાત્રા કરવામાં તે વધે નથી પરંતુ ગરમીની ઋતુમાં પાણુ બગડી જાય છે અને મેલેરીયાની અસર કરે છે, મધુવનથી પહાડમાં થઈ પગદંડ રસ્તે ઈસરી (પાર્શ્વનાથ) માત્ર દશ માઈલ જ થાય છે, જે E. I, R મેન લાઈનનું સ્ટેશન છે. મધુવનથી મોટર રીતે ફરીને પણ ઈસરી જવાય છે. પહાડ ઉપરથી નીચે ઉતરતાં ગંધર્વનાલા તલાટીમાંથી ભાતુ લઈ જમીને નીચે મધુવન ઉતરવું. આ તીર્થ ગિરિરાજ શિખરજી પહાડ મૂલથી જ શ્રી ભવેતાંબર સંઘની માલીકીને જ હતા. છેલ્લાં દેહસેથી બસે વર્ષમાં પાલગંજના રાજાની દખલા શરૂ થઈ હતી. તેણે અગ્રેજોને હવા ખાવાના બંગલા બંધાવવા પરવાને આગે હતો, આ સમયે ભારતવર્ષના વેતાંબર જૈન સંઘ સ, છે ટેસ્ટ ઉઠાવે. આ વખતે કલકત્તાના સુપ્રસિદ્ધ ઝવેરી રાય બકીદાસજી મુકામે અસાધારણ પ્રયત્ન ઉઠાવ્યું હતું અને અમદાવાદના સુપ્રસિદ્ધ ધમવીર આ. કે ની પેઢીના પ્રમુખ શેઠ લાલભાઈ દલપતભાઈએ આખો પહાડ વેચાતે લઈ શ્વેતાંબર સમાજની સુખ્ય તીર્થક્ષક આણંદજી કલ્યાણુછની પેઢીને અર્પણ કર્યો હતે. આજે આખા પહાડ ઉપર આ. ક, પેઢીની સાર્વભૌમ સત્તા છે અર્થાત્ નીચેથી લઈન ડેક ઉપર સુધી આ પહાડ આ. કે. પેઢીને છે, જે વ્યવસ્થા સારી રહે અને પ્રમાણિક મેનેજર હેય તે આવક પણ સારી થાય તેવું છે. શિખરજી માટેનું સુંદર એતિહાસિક વર્ણન ઘણું મળે છે પરંતુ લબાજુના ભયથી એ બધું ન આપતાં ટૂંકમાં જ જરૂરી ઉતારા આપું છું. છઠ્ઠા પદ્મ પ્રભુ જિનદેવ ત્રણ સઇ અઢતવંસી સિવું હવ, સુગતિ વર્યા ઝવ; શ્રી સુપાસ સમેતાલ શંગ પર કયામુનિ સિઉમુનિ ચગઈ મુગતિ ગયા રંગાઈ ૪પા છે સહસ યુનિવર સાથઈ સિધવિમલજીને સર શિવપદ લીધ, સયલ કરમ ખય શીષ સાત સહસ મુનિસ્યું પરિવરિયા અનંતનાથ શિવરમણ વરીયા, ભવસાયર ઉતરીયાદ અસયાં સુનવ મ્યું જુત્તા ધર્મનાથ જિન સુગતિ પહતા, તિન્વેસરજયવંતા; શાંતિનાથ નવસાય સઉ જાણ પચ સયાજું મહિલવષાણ, સમેતશિખર નિરવાણ ૪૭ તેત્રીસ યુનિવરચ્યું જિન પાસ મુગતિ પતા લીલવિલાસ, પુરઇ ભવિયણ અસ; અજિતાદિ જિવર સુલકાર સસ સહસ મુનિવર પરિવાર, પામ્યા ભવને પાર ૪૮ એવુિં ગિરિ વીસ તીર્થકર સીધા વીસ ટકા જગ હઆ પ્રસિધા, પૂછ બહુ ફલ લીધા, સમેતાલ શત્રુંજય તેવઈસીમંધર જિવર ઈમ બેલઈ, એ વયણુનવિ ડેલ ૪૯ સીધા સાધુ અનંતા કેઠી અષ્ટ કમી ઘન સકલ ડી, વંદું બે કર જોડી; સિદ્ધક્ષેત્ર જિણવર એ કહીઈ પૂછ પ્રણમી વાસઈ રહીઈ સુગતિતણા સુખ લહઈ. ત્રિસુવનચાહે તીરથ રાજઇ દેવદુદુહી દીન પ્રતિ વાજઈ, મહિમા મહિઅલ ગાજઇ; કિજઈ વલી તીરથ ઉપવાસનવિ અવતરી ગ્રભાગલ)વાસ, કમિલિયા જિન પાસે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy