SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને સમેતશિખરજીનું હે આ દહેરાને ચળવાળી જાળી ચારે બાજુ ભીડીને બારણા ચૂક્યાં છે. અહીં વીચ પ્રભુજીની પ્રતિમા તથા નીચે પગલા સ્થાપન કર્યો છે. પ્રતિમાજી રદ, પગલા જેટ ૨૦. ત્રણ ભમતીની વિગત દાદાને પ્રદક્ષિણાની એટી ત્રનમતમાં કુલ દહરી ૨૩૪ થાય છે. ઉપર લખ્યા પ્રમાણે રતનપોળના દર દરીએ ઉપરાંત માન પૂર્વાચાર્યોની કેટલીક પ્રતિમાઓ તેમજ અવાંચીન સમયના મહાન વિદ્વાન ધર્મધુરંધર ન્યાયાબેનિધિ શ્રી વિદ્યાનંદસુરીશ્વરજી આત્મારામજી મહારાજની ભવ્ય મહુર પ્રતિમા છે. રાશી ચાવીશી સુધી જેમનાં નાનાં ગુણગ્રામ થશે એવા વિજ્ય શેઠ અને વિજયા શેઠાણીની મૃતિઓ, શ્રી ગૌતમામીની, સર્ષ મયુરની, શ્રી રામચંદ્રની, પ્રતાપર્વત દેત્રીઓની સતિઓ વગેરે રતનપળમાં છે, તેમનાં દર્શન થાય છે તેમજ ભાંગશમાં ખંડિત થયેલી પ્રતિમાજી વગેરે ઘણું જોવાનું મળે છે. તેમજ ત્યાં ફૂલવાળા બેસે છે તેની પાછળ નાવાની સુંદર જગ્યા છે, ત્યાં યાત્રાળુઓનાં કપડાં વગેરેની દેખરેખ રાખનાર ચાઈને બાબત છે. કેરચુખડને બંસર પણ ત્યાં જ આવેલા હોવાથી તે નિમિત્તના પૈસા નાખનારને સુગમ પડે છે. * ત્રણ પ્રદક્ષિણા આ પ્રમાણે છે. ૧. શ્રી મૂલનાથજી આદીશ્વર દાદાના દર્શન કરી, મંદિર બહારની દરીઓ તથા શ્રી નવા આદેશ્વર; ચશ્વર મંદિર નથ મૂલ મંદિરની દેરીઓ, રાયધુ પગલે, સુલમંદિરની દેરીઓ, મદિરની પાછળની તથા બાજુની દેરીઓ, અને સીમંધર સ્વામિ તથા ગુલમદિરની બહારની દેરીઓ, વગેરેનાં દર્શન કરી રંગમંડપમાં આવી ભૂલનાથના દર્શન કરે. ૨. નવા આદીશ્વરજીનાં તથા નવા આદીશ્વરજીના મંદિરની બહાર પાસે જ પાદુકાઓ અને પાંચ માળના મદિરની પાસે જે નાને કા જાય છે ત્યાંથી મે ગિરિરાજ, દેશીઓ, સસ્પેશિખરજી, ગુરૂવાદુકાઓ, અનુક્રમે રાજુ પગલે દર્શન કરી, ત્યાંથી સામે ગyધર પગલ, ટેલ્લી ત્યાંથી ત્રણ પાર્શ્વનાથના દર્શન કરી રગમંડપમાં આવે અને દધનાં દર્શન કરે. 2. ત્યાંથી પાંચ માળનું મંદિર બાબરીશનું મંદિર, શ્રી નેમનાથજીનું મંદિર થી દરિજી નળી બધી દેરીઓ; વીશ વિહરમાન; અટપદ છે, ત્યાંથી બધા ટેકરીઓ; રાની ત્રણ કલા ના રાયણુ પગલે ચાવંદન, નમી વિનમી. ચોરતન ત્યાંથી દત્તર નક્કી કરીએ; ચૌમુખ શનિનાથજી અને પુરીક સ્વામિક વંદન કરી રસ કપમાં અને પછી હુ ગભારામાં જે વંદન કરે. આ રીત આ મેરી ટુકના મૂળનાયક, તાધિગજનાં દર્શન થાય છે, આ દરેક મનુભાવ યુટ્ટોએ હાથ જોડી તરક મંદિર અને હરીઓમાં “ રબા વિજા બાલવું,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy