SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - ઈતિહાસ ] : ૩e : ઉદયપુર વિજ્યસૂરિ મહારાજના સમયનું કહેવાય છે. ( ૨ ) આદીશ્વરજી (૩) પા. નાથજી (૪) શાંતિનાથજી, (૫) વિમલનાથજી, (૬) અજિતનાથજી (૭) કુંથુનાથજી. આ મંદિરમાં પાર્શ્વનાથજીની રત્નની પ્રતિમા છે. (૮) શાંતિનાથજી (૯) સુપાર્શ્વનાથજી (૧૦) આદીશ્વર ભગવાન (૧૫) પાપભુ, (૧૨) મહાવીરસ્વામીનું (૧૩) પાશ્વનાથ ભગવાનનું (૧૪) શંખેશ્વરજી (૧૫) શાંતિનાથજી (૧૬) સહસ્ત્રફણા પાશ્વનાથજી, (૧૭) મલિનાથજી, (૧૮) ચદ્ર પ્રભુજીનું (૧૯) મહાવીર પ્રભુનું (૨૦) મહિલનાથજી () સુમતિનાથ સ્વામીનું. આ મંદિર વિશાલ ત્રણ માળનું અને મોટું છે. (૨૨) શ્રી મંદિર સ્વામીનું (૨૩) નેમનાથજી ભગવાનનું (૨૪) પાશ્વનાથજી, (૨૫) રૂષભદેવ, (૨૬) ગાડી પાર્શ્વનાથજી, (૨૭) શાંતિનાથજી, (૨૮) કુંથુનાથજી, (૨૯) શામળીયા પાર્શ્વનાથજી, (૩૦) આદીશ્વરજી અહીં ઉપાશ્ર પણ ઘણા છે. નિયતિની પણ રહે છે. અહીંની નિકારવાળી પ્રસિદ્ધ છે. વિદ્વાન યુનિએ-શ્રીપૂ પણ અહીં રહે છે, અને પ્રદેશ રેતાળ છે. ઉંટના વાહને ઘણું મળે છે. એની પણ ઉંટથી થાય છે ખરી. દાદાવાડીયે પણ છે મંદિર અને જ્ઞાનભંડારે દર્શનીય છે. ઉદયપુર મેવાડની વર્તમાન રાજધાનીનું શહેર છે આખા મેવાડમાં અત્યારે તે ઉદયપુર જેવું શહેર નથી. મહારાણા ઉદયસિંહજીએ સતરમી સકીમાં-૧૬૨૪ માં ઉદયપુર વસાવ્યું છે, ઉદયપુર વસ્યું એ જ ભાવમાં ઉદપુરના સુપ્રસિદ્ધ છે બીનનાથજીના મંદિરનું ખાતમુકન થયું હતું મેવાડના રાજાએ શરૂઆતથી જ જૈનધર્મ પ્રતિ બહુ ઉદાર, ભક્તિ નથી અને શ્રધ્ધાળીવ રવ છે. મેવાડની જૂની રાજધાની આવડ-અઘાટપુર હતું તે વખતે ત્યાં બનેલાં બાવન જિનાલયનાં મંદિર એ વાતની સાક્ષી પૂરે છે તેમજ આ જ અટપુરમાં મેવાડના મહારા તરફથી શ્રી જગચંદ્રસૂરિજીને તેરમી સદીમાં “મહાતપા'નું બિરુદ મળ્યું હતું. તપગની ચુંમાલીસમી પાટે આયા થા છે તેમ માટપુરશાખાની સમક્ષ બનીને દિગંબર વાળોને છમ હતા, અને બાદમાં હિમ જેમ ' રહેવાથી “હિરલ' બગમંદીર આ બિ• ના સા.વા૫રી ના જ મુરિકની મહાન તપ, જે માન અને તપાનું ૧૨૮૫માં ત્યારથી લઇનનું તપગચ્છ નામ છે. (નક પદાથો) ગેવાનરેશ મિં અને તેમની મા જાન બની દેવદર 1 : જ મારી ભક્તિ ની મ િ પડે છે, તે પિંડ " ક ા પાનાથનું મંદિર પાસ ૮ રન કનન ' : અમ-૨
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy