SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ - માંડવગઢ : ૪.૦ ૪ ( [ જૈન તીર્થના અહીં એક વાર ભતૃહરી અને વિક્રમ રાજાની પણ સત્તા હતી. પછી લાંબા ઈતિહાસ તે નથી મળતે કિન્તુ ઉપેદ્રરાજ, રસિંહ, ( શિવરાજ) સીયક વાપતરાજ (પ્રથમ) વરિસિંહ દ્વિતીય, સીયબીજે વગેરે પરાક્રમી રાજાઓ થયા હતા. પછી પ્રસિદ્ધ માલવપતિ મુંજરાજ, વિદ્યાવિલાસી રાજા ભેજ વગેરે રાજાએ આ નગરી ઉપર પિતાની સત્તા ચલાવવામાં ગીરવ માન્યું છે. તેમની પછી પરમાર રાજાઓએ આ નગરમાં ૧૧૧૫ સુધી પ્રથમ જયસિંહૃદેવ, ૧૧૪૭ સુધી ઉદાદિય, ૧૧૬૦ સુધી લમણુદેવ, ૧૫૮૩ નરવર્મદેવ, ૧૧૯૮ ચોવર્મદેવ, ૧૨૧૬ જયવર્ધન દેવ પછી ઠેક ચૌદમી સદી સુધી ચાલ્યું અને પછી મુસલમાન બાદશાહોની સત્તા વધી અને છેવટે ૧૩૬માં અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ મલોક કારે ધારને જે લાધે. અને ૧૪પ૪માં દિલ્હીના સમ્રાટ ફ્રિજ તઘલખે દિલાવરખાનને માળવાને સૂબે નીમ્યા જેણે આ પ્રદેશ ઉપર ખૂબ સત્તા જમાવી. પંદરમી સદીમાં તમુરલગે હિન્દ ઉપર ચઢાઈ કરી. દિલ્હીથી સમ્રાટ મહમદશાહ ભાગે. ગુજરાતમાં ગો અને ત્યાંથી ધારમાં ગઇ વરસ રહ્યો. એના ગયા પછી દિલાવરખાન આ પ્રાંતમાં શ્વતત્ર બે છાજે. એણે માંડવગઢની પ્રાચીનતા, હિન્દુ અને જૈન દેવને મંક થાનો નાશ કર્યો, માંડવગઢનું નામ બદલી શદાબાદ” નામ રાખ્યું. મુસલમાન યુગમાં માળવાના સૂબેદારએ માંડવગઢને રાધાનીનું શહેર બનાવ્યું. મદિર-ઉપાથ અને દેવાને બદલે મજીદે, મકબરા, વગેરે બન્યાં પછી મરાઠાઓએ આ પ્રાંત ઉપર સત્તા જમાવી જે અલ્લાવધિ ચાલુ છે. અત્યારે એની રાધાની માંડવગઢ નહ કિન્તુ ધાર છે. માંડવગઢ ચૌદમી સદીમાં ઉન્નતિના શિખરે હતું. આ વખતે અહીંના દાનવીર, ધર્મવીર શ્રીમત જનોએ આ નગરમાં એક જિનમદિર બનાવ્યાં હતાં. મહામત્રી પેઢકુમાર અને માત્ર નીમાયા અને સંપત્તિવાન બન્યા પછી માંડવગઢના ત્રશુલે જિનમદિરના ઉધ્ધાર કરાવી ઉપર સેનાના કલશે ચઢાવ્યા હતા. જુઓ એનું પ્રમાણ “ જીવવા વિનંતત્ર સ્થાપવાનું સ્વપ્રતાપરિવાઢા (ઉપદેશસતિકા) આ મત્રીશ્વરે ૮૪ નગરમાં સુંદર ભવ્ય જિનાલ બંધાવ્યાને ઉલેખ, ઉપદેશસપ્તતિકા, સુકૃતસાગર વગેરે ગ્રંથમાં મળે છે. મંત્રીશ્વર માંડવગઢમાં અઢાર લાખ રૂપિયા ખર્ચી દેતર દેવકુલિકાથી શોભતું શિાર્લ મંડપથી અલંકૃત શત્રુજયાતાર' નામનું ગગનચુખી ભવ્ય જિનમદિર,બાવ્યું હતું. પિતાના ગુરુદેવ શ્રા ધમધમરીશ્વરજીના મ ત્સવમાં બહેતેર, હેજરનો વ્યવ્યય જ તેમનું જન્મરાન, વિદ્યાપુર, તેમના પિતાનું નામ દેદાશા.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy