________________
ઇતિહાસ ]
: ૪૫૧ :
'
લપુર
ચાપાઇ
૬૭
નાલંઈ સવિલાક પ્રસિદ્ધ, વીર ચત્ત ચમાસા કીષ; સુગતિ પહેાતા સવે ગણુહાર, સીધા સાધુ અનેક ઉદાર. દસઇ તે “તણુ અહિનાણુ, પુઠ્ઠાઈ પ્રગટી યાત્રષાણિ; પ્રતિમા સત્તર સત્તર પ્રાસન, એક એકસ્યું મર્દ વાદ. પગલાં ગૌતમસ્વામીતણા, પૂછ નઈં કીજઈ ભામણુા;
૬૮
૬૯
જી.
ચિ,
વીર જિષ્ણુસર વારાતણી, પૂછ પ્રતિમા ભાવમ ઘણું. ( જયવિજયજીવિરચિત સમ્મેતશિખર તીમાલા પૃ. ૩૦ ) રાજગૃહીથી ઉત્તરે ચિત્ત ચેતારે નાલંદા પાડા નામ; જીવ ચિત્ત ચેતા ૨. વીર જિષ્ણુદ જિહાં રહ્યા ચિ. ચઢ્ઢ ચામાસા તામ વસતા શ્રેણિક વારમાં ઘર સાઢી કાડી ખાર તે હમણાં પ્રસિધ્ધ છે ચિ. વડગામ નામ ઉદાર એક પ્રાસાદ છે જિનતણ્ણા ચિ. એક શુભ ગામમાંહી નાહો અવર પ્રાસાદ છે જૂના જિકે ચિ. પ્રતિમા માંડી પાંચ કાષ પશ્ચિમ દિશે ચિ શુભ કલ્યાણક સાર; ગૌતમ કેવલ તીડાં થયા ચિ. યાત્રાષાણુ વિચાર વડગામ પ્રતિમા વડી ચિ. બૌદ્ધમતની દાય તિલિયાભિરામ કહે તીડાં ચિ, વાસી લેક જે હાય
જી.
જી.
( સૌભાગ્યવિજયવિરચિત તીમાલા પૃ. ૯૧, ૯૨) વિજયસાગરજી પણ પેાતાની તી માલામાં એ મદિર અને સે। પ્રતિમાજી ડાવાતુ' જણાવે છે. જીએ આ તેમની નોંધ
ગણિમા
२४
ખાહરી નાલંદા પાડા, સુ। તસ પુણ્ય પાડે; વીર ચક્ર રહ્યા ચામાસ, હાં વડગામ નિવાસ. ધર વસતાં શ્રેણિક વારઈ, સાઢી કુલ કાઢી ખાઈ બિહુ દહેર એક 'સેા પ્રતિમા, નવિ લહુઇ એધની કવિ હું સસેામ સેાળ જિનમંદિર ડાવાનુ જણાવે છે. આ ઉપરથી એમ લાગે છે કે-એક વાર આ સ્થાને હજારો લાખ્ખો શ્રાવકો અને અનેક જિનમદિરે હશે-તેથી વિભૂષિત હશે. કવિ સૌભાગ્યવિજયજીએ જણાવેલ બૌધ્ધની બન્ને પ્રતિમાએ અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. અહીંના ભૂદેવા-બ્રાહ્મણેા તેમાંથી એકને બળીયા કાકા અને બીજી પ્રતિમાને રામચંદ્રજી તરીકે પૂજે છે; જ્યારે કેટલાકા તેને ભૈરવજી અને કેટલાક તેને ક્ષેત્રપાળ તરીકે માને છે. તેને ચમકારી માની અનેક માનતા, બાધા, આખડી રાખે છે. ભૂદેવાના તેા એ અન્નદાતા છે, એમ કહુ તા ચાલે. અત્યારે પણ વડગામમાં બ્રાહ્મણેાની વસ્તી વધારે છે. કવિ સૌભાગ્યવિજયજી પેાતાની તી માલામાં અહીંથી પાંચ કેશ દૂર ગૌતમસ્વામીના દેવલ કલ્યાણકના
૨૩