SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] • ૩૭ : જેસલમેર દસે મન્દિરની મૂર્તિએ ૭૨૮૧ છે. આઠ ાિમાં ૬૦૮૧ મૂર્તિ છે. અને એ સદિશમાં નાની મેાટી મૂર્તિ ૧૨૦૦ લગભગ છે, એટલે કુલ ૭૮૧ થાય છે. જેસલમેરમાં મહાન ક્રિયાદ્ધારક તપસ્વી શ્ર! આણું'વિમલસૂરિજીના વિદ્વાન શિષ્ય બાલબ્રહ્મચારી, આજીવન છઠ્ઠુંની તપસ્યા કરી પારણે આય'બિલ તપ કરનાર મહાતપરની મહાપાધ્યાયજી શ્રી વિદ્યાસાગરજી પધાયાં હતા. એવા ઉલ્લેખ મલે છે કે-ત્રી સામપ્રભસૂરિજીએ આ પ્રદેશને વિહાર અતિશય કશુ ધારી સાધુએને વિહાર બંધ કરવાની આજ્ઞા ફરમવી હતી. ઘાં વર્ષો વિRsાર બંધ રહ્યો પણ ખરા. બાદમાં શ્રી આણુ વિમલસૂજીને જેસલમેર આદિના રાઘેએ આગ્રહુભરી વિનતિ કરી સાધુએના વિહાર ખુલ્લા કરાવ્યેા હતેા. ઉપાધ્યાયજી શ્રી વિદ્યાસાગરજીએ આ પ્રદેશમા વિહરી ઘણુાંકષ્ટો સહી ધર્મના મહાન પ્રચાર કર્યાં હતા. શ્રાવકે ને ધર્મમાં સ્થિર કર્યા હતા અને શુદ્ધ માગ તાવી સન્માર્ગે વાળ્યા હતા. જેશલમેર ત્યારપછી સારી રીતે ધમમાં આગળ વધ્યું હતું. આ પ્રસગ ત્રિ, સ. ૧૫૮૨ પછીના છે. ( પટ્ટાવલી સમુચ્ચય~તપગચ્છ પટ્ટાવી ) આ (૧) કાઠારી પાડામાં શ્રી સુપાર્શ્વનાથનું શિખરબધી દેવસર આવેલું છે. દેરાસરમાં બીજા ત્રણુ ગમા ામાં જુદા જુદા મૂળનાયકા પણુ અે. નીચેન: ભાગમાં શ્રી સુપાર્શ્વનાથજી તથા શ્રી સીમધામી તથા મેડા ઉપર ગેડીપાનાથજી તથા સારા પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે ગિરાળમાન છે. જેલમેર શહેરના દહેરાસરામાં મેટામાં માઢું આ જ દેરાસર છે અને તપાગાળામાએ થધાવેનું દેરાસર પણ આ એક જ છે. (૨) આચાય' ગુચ્છના ઉપાયમાં શ્રી વમળનાથજીનુ દેરાસર આાવે છૅ, આ દેરાસરના વહીવટ શ્રીયુત પ્યારેલાલજી જત્તાણી કરે છે (૩) પટવાંછી હવેલીમાં ગે કિંમતરામજી ખાગે બંધ તેલું ભ દેરામર આવેલું છે. આ દેરાસરના વહીટ રોડ ઈદાનજી ભાનુ કરે છે. (૪) પટવી હવેલીમાંરો અસિ∞ખે બધાવેલું. પરદેરાસર ખાતેંનુ હતુ. તે હાલ જેમલજી ગેવક પટવે કી હવેલી ી પાસે ની બીક હવેલીમાં ૐ ૐ મા ત્રીરે લઇ જવામાં આવેલું છે. આ દેશી હીટ વિમસિ છ કરે છૅ, (૫) તૈયાપાડામાં ચાંદમાજીની હવેલીમાં ત્રૉજે મા પરેરા છે. દેશભરના વહીવટ રોડ મીરમલજી ભાણ્ણા કરે છે. લાવી (૬) મડ઼ેતા પ!ડામાં રો! રામસિઝ મુનાનું ધર્મરામર તેમના રહેવાના મકાનમાં મોજે માળે ત્યારે તેના હીવટ થી થમમિનજી યુન પાને જ મુનનું પરોમાં તેમના રહેવાના માનમાં (૭) મરતા પાડામાં ગે ના બીજે માળે ખાતે ઠં, તેને દીવ! 1! ! ! (૮) મીશાની ૨૧લીમાં 1 જેને વહીવટ જls • જ ધ ચાઇનું પર ટૅગ ખાતુ જાલી ! ,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy