SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ - - ઈતિહાસ ] * ૫૨૯ : કપિલાજી. આ નગરમાં પ્રકાચંપાધિપતિ સાલમહાકાલના ભાણેજ, પિઢર અને જશવતીના પુત્ર ગાગલીકુમાર થયા. તેને પોતાને ત્યાં બોલાવી પૃષચંપાને રાજા બનાવી સાલમહાસાલે શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લીધી. બાદ ગાગલિકુમારે પણ પિતાના માતાપિતા સહિત શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સિલિપદ પ્રાપ્ત કર્યું. આ નગરમાં દ્વિમુખ નામના સુપ્રસિદ્ધ પ્રત્યેકબુદ્ધ થયા. તેમના દિવ્ય રતનમય મુકુટમાં તેમના મુખનું પ્રતિબિંબ પડતું તેથી દ્વિમુખ નામથી પ્રસિદ્ધ થયું. તેમણે સુંદર ઈન્દ્રધ્વજ જોયો અને બાદમાં એજ ઈન્દ્રધ્વજ જમીન ઉપર પહેલો અને વિનાશ પામતે જે જેથી વિરાગ્ય પામી દીક્ષા લઈ પ્રત્યેકબુદ્ધ થયા. આ નગરીમાં જ ૫૮ રાજાની પુત્રી મહાસતી દ્રૌપદીએ પાંચ પાંડ સાથે રવયંવર કર્યો. આ નગરીમાં ધર્મરચી રાજા થયા કે જેઓ અંગુલીના રતનથી જિનબિંબ બનાવી પૂજાભક્તિમાં લીન રહેતા હતા. ચાડીયા પુરુષોએ તેના વિરોધી કાશીનરેશને આ સમાચાર આપ્યા તેઓ યુદ્ધ કરવા આવ્યા પરંતુ ધર્મના પ્રભાવથી કુબેરદેવે શત્રુસન્યને આકાશમાર્ગે જ કાશીમાં લાવીને મકર્યું અને તેને બચાવ કર્યો. પછી કાશીરાજ તેના મિત્ર થયા. કાશીરાજનું સન્માન પામ્યા. આવી રીતે અનેક પ્રસગે આ મહાતીર્થમાં થયા છે. જે ભાવિકજનો તીર્થયાત્રા કરી જિનશાસનની પ્રભાવના કરે છે તેઓ ઇહલેક અને પરલોકમાં સુખ પામે છે અને તીર્થંકર નામકર્મ ઉપાજે છે. ૫. શ્રી જયવિજયજી સમેતશિખરતીર્થમાલામાં કપિલાજી માટે લખતાં જણાવે છે કે–- - * કપિલપુર વરમંડ પૂછઈ વિમલવિહાર રે ! * વિમલ પાકા ઘંદીય કીજઇ વિમલ અવતાર રે ! ૮૬ છે. (તીર્થમાલા ૫ ૩૨) શ્રી વિજ્યસારછ. સમેતશિખરતીર્થમાલામાં કપિલાજીને પરિચય આ પ્રમાણે આપે છે. પિટીયારિ પુરિ કપિલા વિમલ જનમ વકેસ : ચુલનું ચરિત્ર સંભાળ્યા બાદત્ત પરસ છે ૧૧ કેસર વનરાય સંજતિ ગભિલિ ગુરૂ પાસિ ગંગાતટ વ્રત ઉચરઈ કુપદી વિહર વાસી. માં ૧૨ . આજ તે પિટીયારી નગરનો પત્તો નથી અને ગંગા દૂર છે. પં. સૌભાગવિજ્યજી પણ લગભગ આ જ હકીક્ત કહે છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy