________________
આબુ
જૈન તીર્થોને દાખવે છે. તીર્થકર દેવના સમવસરણે, બાર પદા, સાધુ સાધ્વીની બેઠકે, વ્યાખ્યાન સમયનાં દ, ભરતબાહુબલીની ચુદ્ધ, ઋષભદેવજી ભગવાનનું પારણું, તક્ષશિલા, અધ્યા, પ્રભુજીની દીક્ષા મહોત્સવ, મહાભારતના યુદ્ધકસો વગેરે વગેરે અનેકવિધ દશ્યો છે જે જોતાં માનવી થાક્ત જ નથી. - મંદિરછમાં ભૂલનાયક શ્રીષભદેવજીની મૂર્તિ બિરાજમાન છે. વિ.સં. ૧૦૮૮માં વિમલશાહે પ્રતિષ્ઠા કરાવી છે. વિમલશાહે શ્રી ધર્મષસૂરિના ઉપદેશથી આ ધર્મકાર્ય કર્યા છે. વિમલવસહી મદિરની પ્રતિષ્ઠા શ્રીમાન ધમષસૂરિજી મહારાજે ક્યના ઉલેખ વિમલપ્રબંધ, વિમલબ્ધપ્રબંધ, હીરવિજયસૂરિરાસ, તપગચ્છની જૂની પટ્ટાવલી ક્વગેરેમાં મળે છે. આ સિવાય નીચેના જૈન ગ્રંથોમાં નીચેનાં પ્રમાણે મળે છે. " चहुं आयरिहिं पयह कियवहुभावभरन्त "
(આબરાસ, અપભ્રંશ ભાષામાં, રચના સં. ૧૨૮૯) विक्रमादित्यात सहस्रोपरि वर्षाणामष्टाशीतो गतायां चतुर्मिः सूरिमिरादिनाथं प्रत्यतिष्ठिपत ।। (રચના સં.૧૪પપ્રમષ, વસ્તુપાલતેજપાલપ્રબંધ, કમલધારીરાજશેખરસૂરિ)
વિક્રમ સં. ૧૦૮૮ માં ચાર આચાર્યોએ આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી.” " यन्मौलिमौलि प्रभुरादिमाऽहतां चकास्ति नागेन्द्रमुखः प्रतिष्ठितः
(મુનિસુંદર સૂરિગુર્નાવલી, રચના સં. ૧૪૬૬) अतः युगादिदेवप्रासादः कारितः । चतुर्गठ्ठाद्भवैश्वतुमिराचार्यः प्रतिष्ठा $i - (પુરાતન પ્રબંધ સંગ્રહ વિમલવસતિકાપ્રબન્ધ, પ. પર)
“ સારાકુવા પ્રતિનિg m( અબુંદગિરિકલ્પ-સામસુંદરસૂરિ)
"नागेन्द्रचन्द्र-निर्वृत्ति-विद्याधरप्रमुखसकसंघेन । अर्बुदकृतप्रतिष्ठो युगा. दिजिनपुङ्गवो जयति"
(ઉપદેશસાર સટીક ) તપગચ્છીય જૂની પટ્ટાવલીમાં લખ્યું છે કે
ક, આ સંબંધી વિશે જાણવાની ઇચ્છાવાળા મહાનુભાવોએ જૈન સત્યપ્રકાશ, વર્ષ ૪, અક ૮મો, ૫,૪૯થી ૪૫ માં સુનિમહારાજ શ્રી જયન્તવિજયજી મહારાજને લેખ જોઇ લે.