________________
ઇતિહાસ ]
૮૯ કેવળદાયક ૯૦ ચર્ચીગિરિ ૯૧ અષ્ટોત્તરકૂટ ૯૨ સૌ
૯૩ યશેાધર ૯૪ પ્રીતિમણ
૯૫ કામુકકામ (કામદાયી) ૯૬ સહેજાન દ ૯૭ મહેદ્રધ્વજ
: ૧૦૧ :
૯૮ સર્વા સિધ્ધ
૯૯ પ્રિય કર.
આ સિવાય શત્રુ ંજયમાહાત્મ્યમાં નીચે પ્રમાણે બીજા નામ પણ મલે છે. બ્રહ્મગિરિ, નાન્તિગિરિ, શ્રેયઃપ્રદ, પ્રત્યેપૃષ્ઠઃ સર્વ કામદ, ક્ષિતિમડળમડન, સહસ્રા બ્યગિરિ, તાપગિરિ, સ્વગિરિ, ઉમાશભુગિરિ, સ્વણગિરિ, ઉદ્દયગિરિ, અભુ ગિરિ. પારશિષ્ટ ૪
શત્રુ જય સંબંધી કેટલીક વધુ વિગતછીપકવસતિ
શ્રી શત્રુંજય
સીવાસેામજીની ટૂંક શત્રુંજય પર છે. તે મને અમદાવાદના હતા તે ચીભડાના વ્યાપાર કરતા હતા. પછી તેઓ સુભાગ્યે ધનવાન્ થયા ને શત્રુજય" પર “ સીરાત અહમદી ”ના લખવા પ્રમાણે પાંચ લાખ રૂપિયા ખચીચામુખ મદિર બધાવ્યુ તે ટુંક છીપાવસહી પણ કહેવાય છે. (જૈનયુગ,માલ ૧૯૮૨,તીર્થ - રાજચત્યપરિપાટ સ્તવન” પૃ. ૨૨૩.)
સ’. ૧૮૪૪ માં શ્રી શત્રુંજયનાં દહેરાં અને પ્રતિમા
સંવત ૧૮૪૪ વર્ષે વૈસાખ શુદ ૪ શ્રી સિધ્ધાચલી ઉપરે દેરા તથા પ્રતિમા સખ્યા સઘલે થઈને ૩૯૬૫ સઘલે થઇ તે લીખી છે.
પ્રતિમા પર શ્રી આદીશ્વરજીના મૂલ ગભારા મધ્યે કાઉસગીયા સહિત ૮૦ માહિર રંગમડપે મરુદેવી માતા ભરતચક્રીસહિત છે
29
- ૧૯૩ મૂલનાયક દેહરા માહિર ચાફેર દેહરી ૪૫ તે મધ્યે.
૪૩ રગમ ડપની ખીજી ભૂમિ મધ્યે
39
” ૧૬ મૂલદેવહ પાછે ચેમુિખની પકિત મધ્યે.
૬, ૮૦ ચામુખ છોટા ચાફેર સ ૨૦ તેહની
૧૯ સંઘવી મેતી પટ્ટણીના દહેરા મધ્યે ચામુખ ૧ આલીયા મધ્યે
39
,, ૨૨ સમેતશિખરજીના થાપનના દેહરા મધ્યે,
,, ૨૧ ફસલમાઇના દેહરા મધ્યે ચામુખ ૧ આલીયા મધ્યે » ૩૨ દક્ષિણદૃશે અચલગચ્છના દેહરામપ્ટે