SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ચિનોકરદ : ૨.૦ ? [ કૌન તીર્થોના આગળ ઉપર પણ , મૃ. જન સંઘના સાધુમહારાજના સુંદર દર બગલમાં એ, એક હાથમાં કાંટા, એક હાથમાં મુઢા વગેરે જણાયા. આ બંને ઇંદિરાના બહારના ભાગમાં ન તીર્થકર, આચાર્ય, મુનિવરે, શ્રાવ વગેરે જોઈ જરૂર એમ કલ્પના કરે છે કે-આ મદિર ભૂતકામાં ન મંદિરે ય તે ના નહિ. આગળ ઉપર ગગુખ કુંડ પર રન મંદિરને કે જેને સુરાલ ચાયુની ગુફા કહેવામાં આવે છે. કુટ ઉપર જનાં પ્રથમ ઉઘરના બારામાં ધર્મશાળા જેવું આવે છે. પથિીયાં ઉતરીને નીચે જતાં જૈન મંદિર આવે છે તેમાં આ રીતે મૃત છે. વચમાં આદિનાથજીની મૂર્તિ છે. જમળી બાજુ કિશ્વર મુનિ છે, તેમની જ બાજુ પ્રાદુનમાં હબ છે. ડાબી બાજુ મુંકાશ ધ્રુસ્થાનમન છે. તેમની કાળી બાજુ તેમની ચાના છાત્રી જીવ ઉપરાશ કરે છે. પ્રાકૃતમાં કે સિંધ પ્રશ્નમુન ! મુકેશવપિતૃજવ વ્યારી બધે નામ કતરેલાં છે. પ્રાકૃતમાં લબ છે તેમાં શરૂઆતમાં મુલનાનાથજી પ્રભુજી ઉપર કાનટીમાં વેખ છે. મંદિરમાં એક પરિકર ઉપર ૧૧૧૪ લેખ છે. मुंबन ४ ४ १४ वर्ष मागशुदि३ श्री चत्रपुरीय गच्छे श्रीबुडागणि मन्पुर महादुर श्री गुहिलपुत्रवि x x x द्वार श्रीवहादेव आदिजिन चामांग दक्षिणाभिमुहारगुफायां कलि अनदेवीनां चतु x xx x लानां चतुणी विनायकानां पादुकापटि महमाकारसहिता श्री देवी चिचोडी मृति * * * શાજીવ માત્ર જાદવરિચિત xx શી મા, मामा, मा० हरपाछेन श्रेयसे पुण्योपार्जना ४ व्यघियते " ચિતોડમાં આવાં અનેક પ્રાચીન ન થાય, ત્યાં–મૃતિ, મદિરનાં ખંડિયેર ઉથલ પાથ છે, આ બધાં પ્રાચીન ન થાપા એ જ સૂચવે છે કે-એવાટમાં જૈન ધર્મનું મહાન પ્રભુત્ર હતું, અહીં સ્ત્રાવનાર નીચેનાં કથાનાં દર્શન કર. અને નિંભ જે સાત માળને અને અંદર કારીગરીવાળા છે. વિક્રમના ચૌદમા ચકામાં આપઘા તાંબર જેને બંધાવેલ છે, જેને ઉલ્લખ ઉપર આપી કાયા છીએ,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy