SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બૌધ્ધમાં કપિલવસ્તુ, પાવાનારા, કુશીનાર, મૃગદાવ, બધીગયા, સાંચી, સારનાથ, ક્રિશ્ચિયમાં જેફસલેમ, રામ (ટલી ) મુસલમાનમાં મક્કામદિના, અજમેરના વાજા પીર, શીખેમાં અમૃતસરનું મુવર્ણ મંદિર, પટણા, લાહેર પાસેનું “નાનકાના ગ્રામ, આર્યસમાજીનું અજમેરતુ દવામી દયાનંદજીનું સમાધિસ્થાન અર્થાત સંસારભરના દરેક ઘરમાવલંબીઓ-પછી ભલે તે નાસ્તિક હાથ કે આસ્તિક હોય, મૂર્તિપૂજક હોય કે અમૂર્તિપૂજક (મૃનિભંજક) પશુ-તીથે જરૂર માને છે. મહાપુરુષના ચરણેથી વિશ્રુષિત પવિત્ર ભૂમિનાં દર્શન અને સ્પર્શન કરવાથી મુમુક્ષુ મહાનુભાના હૃદયમાં ભાદકતા અને પૂજ્ય વૃત્તિ પ્રકટ થવા સાથે હૃદયની મલિન વાસનાઓને ક્ષય થાય છે. તીર્થયાત્રાનું મુખ્ય કુલ એ જ છે કેતીર્થસ્થાનેનાં પવિત્ર અશુઓ આપણા આત્માને પવિત્રતા તરફ વાળે–પવિત્ર કરે અને આપ અપવિતા કે અપાત્રતાને દૂર કરી પૂર્ણતા તરફ વળે. કેટલીક વાર તે પ્રકૃતિરમ્ય મનહર રથને પાછું આપને શાંતિ આપે છે, કારમીર, મહાબલેશ્વર, સીમલા, મયુરી અને માઉન્ટ આબુ જેવા શાંત, રમ્ય અને પ્રકૃતિથી સુભિત સ્થાને વિલાસી અને એશઆગામી જેવાને શક્તિ આપે છે, તે પછી પ્રકૃતિથી ર સુંદર, એકાન્ત અને મરથ તેમજ મહાપુરુષોની ચરજથી પવિત્ર તીર્થસ્થાને મુમુક્ષુ ભવ્યાત્માઓને આત્મિક શાંતિ આપે; આવિ, વ્ય વિ, ઉપાધિથી સંતાપિત થયેલા છેને આત્મિક શાંતિ આપે એ વજી એટલું જ સ્વભાવિક છે. અને એટલા જ માટે શાસ્ત્રકારોએ તી શનિ અર્થ-સાત તીર્થ આત્માને તારે તેનું નામ તીર્થ કહેલ છે. આ તીર્થ સ્થાવર અને જામપે છે. સ્થાવર તીર્થ આપણે આગળ જાવી ગયા છીએ તે જ્યારે જંગમ તીર્થ છે શ્રી શ્રમણ સંઘ અને જિનવાણી દ્વાદશાંગી. અહીં સ્થાવર તીર્થની ચર્ચા હેવાથી જંગમ તીર્થની વિશદ વ્યાખ્યા મુલતવી રાખવી ઉચિત ધારી છે. મનુષ્યના જીવનમાં એવા પ્રસંગે અવશ્ય ઉપવિત થાય છે કે તેને આત્મિક શાંતિની ભૂખ લાગે છે તેમજ આત્મિક શાંતિની અનિવાર્ય આવશ્યકતા લાગે છે. અન્ય ઉપાધિગ્રસ્ત સ્થાનમાં શાસ્ત્રઅભ્યાસ-ધાર્મિક પ્રવૃત્તિ કે બીજી ગમે તે સત્યવૃત્તિ મનુષ્યને જે અનુપમ શાંતિ, જે સાત્વિકતા અને પવિત્રતા આપે છે તેના કરતાં અનેકગણું અનુપમ શાંતિ, સાત્વિકતા અને પવિત્રતા તીર્થસ્થાનમાં પ્રાપ્ત થાય છે. એટલા જ ખાતર ભારતીય ધર્મોના પ્રાચીન ઋષિ-મહર્ષિઓ, મહાભાઓ અને સંતપુરુષે એકાંત ગિરિશિખરે ગુફાઓ, જંગલે, વનડે, નદીતીરે કે સમુનીરના શાંત ભૂમિપ્રદેશમાં વિહરી અનંત શાંતિને લાભ, શાશ્વત સુખશાંતિને લાભ પ્રાપ્ત કરી આપણા માટે પણ એ જ ભવ્ય શત્રત આદર્શ મૂકતા ગયા છે. અને તીર્થયાત્રાનો મહિમા સહભ્રમુખે ગઈ તીર્થયાત્રાને ઉપદેશ આપી ગયા છે. એમને એ ઉપદેશ માન્ય રાખીને દરેક આરિતક ધર્મના ઉપાસકે ગમે તેવાં વિટ કોને પણ સુખરૂપ ચાની તૈયાર જરૂર કરે છે. કેટલાક
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy