SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ - - લખનો [ જૈન તીર્થોને ઘેડા અમે વાંચ્યા હતા. કુશાન અને કનિષ્ક તથા હવિષ્ણકાલીન મૂતિઓના શિલાલે તે અમને ન વંચાયા પણ દર મતિની નીચે ઈગ્લીશ નેધ હતી, કેટલાકમાં હિન્દી નોંધ પણ હુની જે વાંચી, અહીં લગભગ દેહથી બસ જિનમૃતિઓ છે. પચીસ ઉપરાન્ત તે વીસી(પથ્થરની મૂર્તિઓ છે. મૂતિઓમાં તો પાંચ પચીશથી વધારે ભાગ્યે જ તદ્દન અખંડિત નીકળશે, બાકી બધી ખંડિત છે કેકના કાન,તે કેકના નાક, કેકની તે કેકના હાથ, કેઈકના પગ તે કેઈકના ગેaણ ખંડિત છે. કેટલીક કૃતિઓનો તે ભવ્ય વિશાલ મરતક જ છે. જયારે કેટલીક કૃતિઓનાં ધડ અને શિલાલેખે છે. વળી કેટલીક મૂર્તિઓના માત્ર પગ અને શિલાલેખો છે. લગભગ પચાસેક માયાગષ્ટના ટકા છે. દસ વીસ અર્ધી ઉપર છે, થોડા આખા છે અને બાકીના તે ખંડિત જ છે. મંદિરના શિખરે, શિખર ઉપરના ભાગ, સુંદર આરસ જેવા લીસા પથ્થરમાં કેતલા મનદુર તેરો, પથ્થર ઉપર આપેલો સુંદર ચિત્રો, મંદિરના પ્રવેશદ્વારના ઉષ્ણ, પાટિકા, સિંહદાર, સિંઉં અને હાથીનાં બાવલા-પુતળાં, પથ્થર ઉપર ઝી કારીગરીથી અંકિત નાના સ્થા, વિશાલ રસ્થાના ટુકડા આદિ અનેકવિધ વસ્તુઓ જોઈ દુરથ જેટલું પ્રકૃદ્ધિન થયું તેથી અનેકવાણી વેદનાથી હૃદયમાં અચ્ય વેદના અનુભવી. કેવાં સુંદર ગગનચુઆ આયેશાન અધેિ હશે ? નિરંતર ઘટાનાહ્યી બાજતાં એ મદિરે ભૂગર્ભમાં સમાયાં અને આજે અતદશામાં અન્ય પ્રશ્નનું કુતુહલ ભાજન બની રહેલ દશા જોઈ કયા ભજનનું હદય ન દવે? આ અપૂર્વ દરથ જેરું કંઈક આનંદ અને શેકમિશ્રિત લાણી સહિત ઘવાતા હૃદયે મકાનમાંથી બહાર નિકળ્યા. ત્રીજે દિવસે પુનરપિ ત્યાં ગયા અને પરમ સતાવપૂર્વક બધી સ્મૃતિઓના શિલાલેખ જો. પહેલે દિવસે ને ધેિલા નંબરમાં ટૂંક વિગત ઉમેરી અને બીજી પણ નવી વસ્તુઓ જોઈ. આમાં એક ખુરશુરામેવ દેવ કે જે ભગવાન મહાવીરનું દેવાનંદાની કુકીમાંથી હરણ કરે છે તે વિષય એક મનોહર પથ્થર ઉપર આલેખાચલ છે. આની શોધ કરવા એ બધાયથી વધારે મહેનત પડી. અને ત્રણ વિભાગવાળે તે પથ્થર હાથ લાગ્યું. બધાનું લિન કરી બરાબર ચિત્ર મેળવ્યું ત્યારે જ ન થઈ, સંગ્રહસ્થાનના મનમાં મુખ્ય ત્રણ વિભાગ છે. જમણી બાજુના ત્રણ હાલ, કામી બાજુના ત્રણ હાલ અને એક વચથી લઈન છે. જો કે જમણા હાલની પાછળ પડ્યું એક સીધી લાઈન છે જેમાં ખાસ કરીને કનિષ્ક અને કુશાનકાલીન મૃતિઓ છે. દરેક મૂર્તિઓ ઉપર ઈગ્લીશમાં ! છે અને નંબરે છે તે પણ ઈગ્લીશમાં જ છે. લગભગ નવસથી હજારના નંબરે છે. આખા મકાનમાં માત્ર ઘેાડા અપવાદ સિવાય બધા નર્મદા તક જ પ્રાચીન અવો છે, ઈ એ ખાસ જૈન વિભાગનું સૂચન કરે છે. જો કે આ તથા : સંજ્ઞાવાળી જૈનમુતિએ છે પણ તે થોડી જ,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy