________________
દ્વારા
ઃ પરઃ
[ જૈન તીર્થ તેમાં પાર્શ્વનાથની મૂર્તિની સ્થાપના કરી હતી, તે મૂર્તિ હાલ નગરમાં છે. વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે-આ મૂર્તિ જાત રેવાશથમાં રાધિત કરી હતી. . દ્વારિકા વણવતીર્થ પે હતું એ માટે પણ પુરા સિવાય કે પ્રાચીનએતિહાસિક પ્રમાણ મળતું નથી. સદન મનચુખરામ. મ. ત્રિપછી જીવે છે કે ત્રિ, સં. ૧૨૦૦થીઢારિકા છુવતી પે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે.”
બા જવા દેવાલયના મંદિરની દિવાલ પર બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનની જાન, પશૂઓ, પબચાવ, તે નિમિત્તે રથ પાછા વાળા વગેરે ચિત્રો બેઠાં વર્ષો પહેલાં વિદ્યામાન હતાં, માથકવાડ સે જ્યારે આ મંદિરને ધાર શરૂ કાળે ત્યારે ગો. ના. ગાંધીએ ગાયકવાડ સરકારને સૂચના આપી હતી કેહાર વખતે આ ભીંતચિત્રની રક્ષા કરવામાં આવે. 2 તરફથી આ વસ્તુ સ્વીકારવામાં પણ આવી હતી તેમજ તે વખતના દ્વારિકાની ગાદીના શંક્રાચાર્યએ પણ કબૂલ્યું હતું કે દિવાલ ઉપરનાં ચિત્ર જેનધર્મને લગતાં છે.
જા બધા પ્રમાણે એ જ સૂચવે છે કે હારિકાનું જણાત દેવાલય જૈન ધર્મનું ગુપ્તકાલીન ન મદિર છે. કેટલાક તે ત્યાં સુધી કહે છે કે-વસ્તુતઃ આ દ્વારિકા જ નથી. આ તે શાહપ છે. જેની દ્વારિકા અહીંથી ૧૧ કે દૂર કીનારની પાસે છે. ગમે તે રોગોમાં અહીનું જેન મંદિર વિષ્ણુના હાથમાં આવ્યું અને
ધાને હાકિ માનવા લાગ્યા.