________________
ઈતિહાસ ] | પપ૧ :
અહિચ્છત્રા “મારે હારવર્તિનિ તથા તક્ષાઢાળાં તથા જાળt पार्श्वनाथस्य धरणेन्द्रमहिमा स्थाने"
આવી જ રીતે સુપ્રસિધ્ધ જૈન સૂવ જ્ઞાતાધર્મકથાંગમાં પણ અહિચ્છત્રાનો ઉલેખ મળે છે.
જંપાનથીuઉત્તgમે રિમાપ છિન્ન નામનોચા, છ આગરાથી ઈશાન મે, જીહો અહિચ્છત્રા પાસ
કુરૂ જંગલના દેશમાં, છહ પરત ખ પૂરે આસ પં. સૌભાગ્યવિજ્યજીવિરચિત તીર્થમાલામાં અહિચ્છત્રા માટે નીચે પ્રમાણે લખ્યું છે.
ફિEછત્રાના બાળકg mમિતે (જ્ઞાતાધર્મકથા. પૃ. ૧૯૨)
અહિચ્છત્રામાં અનેક રાજાઓ થયા છે તેમના સિક્કા મળી આવ્યા છે, જે ઈ. સ પૂર્વે ૨૦૦ થી ૧૦૦ સુધીના છે. અહીં શુંગવંશના રાજાએ અગ્નિમિત્ર, સૂર્યમત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભદ્રષ, પ્રવામિત્ર, જયમિત્ર ઈન્દ્રમત્ર, ફલઘુનિમિત્ર અને બૃહસ્પતિમિત્ર વગેરે રાજ્યકર્તાઓ થઈ ગએલા છે. ઈ. સત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગંગવશી જેને રાજા વિષ્ણુપ રાજ્ય કરી ગયેલ છે. ઈ. સ. ૩૩૦ માં બૌધ્ધરાજા અચુત થઈ ગયા અને તેના પછી સુપ્રસિદ્ધ રાજા મયૂરધ્વજ થઈ ગયો કે જે જેનધર્મી રાજા હતા, આ રાજાના સમયમાં આ પ્રદેશમાં જૈન ધર્મ બહુ જ ઉન્નતિમાં હતો.
વર્તમાન અહિચ્છત્રા નગરની શેષળ . ફૂહરરે ઈ. સ. ૧૮૯૨ માં કરી હતી. અહીં મળી આવેલ વસ્તુઓ તેમણે પોતાના રિપોર્ટમાં રજૂ કરેલ છે
જ આ પુરાતન સ્થાનમાંથી મૂતિઓ, પબાસને તેમજ બીજી અનેક ચીજો મળી આવેલ છે, એક પ્રાચીન છે જેન મદિરના ખેદકામમાંથી એક ખડિત મતિ હાથ આવેલ છે. આ મતિ પબાસન સહિત ધ્યાનમુદ્રાએ પબાસનરૂપે છે. પબાસનના ભાગમાં બને બાજુએ ઉભેલા એક સિંહ છે. વચમાં ધમચક છે ધર્મચક્રની આજુબાજુ કેટલાંક સ્ત્રી પુરૂષો મતિને વંદન કરતાં ઉભેલાં છે. મતિની નીચે પબાસનમાં લેખ છે જે બ્રાહ્મી લીપીમાં છે.
સ. ૧૨ ના માસ ૧૧ દિવસે સરાઇપૂર્વમોટી વામમારવાના उधनागरीशाखाता जेनिस्य शार्यपुसिलसय."
સં. ૧૨ ના વરસાદના મહિનામાં અગિયાર દિવસે કૌટીયગણ બામભાડાસિય કુલ અને ઉચ્ચા નાગરી શાખામાં આ પુસિલસય” આ શાખા અને કુલના ઉલેખથી આ મૂતિ તાબર છે એમ સિદ્ધ થાય છે.
આવી જ એક બીજી ચતુર્મુખ તીર્થકરની મૂર્તિ છે તેમાં પણ બીલીપીમાં