________________
ઇતિહાસ ]
- ૫૩૩ :
માવતિ
કૌશાંબી પુરીમાં થયેલ જિતશત્રુ રાજના મત્રી કાશ્યપના પુત્ર અને જક્ષાથી ઉત્પન્ન થયેલ કપિલ મહર્ષિ સ્વયબુદ્ધ થયા અને જેમણે પાંચ સા ચારાને પ્રતિમાધ્યા અને જેમણે વિતભયપત્તન અને ઉજ્જૈનીની શ્રી વીર ભગતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે અહીં થયા અને સિધ્ધિપદ પામ્યા.
આ નગરીમાં તિ‘દુગ ઉદ્યાનમાં પાંચસે શિષ્ય સાથે પ્રથમ નિન્હેવ જમાલી આવીને રહ્યા હતા. આ વખતે ઢક નામના ભારે, જે પ્રભુવીરના શ્રાવક હતા તેમણે, ભગવાનપુત્રી પ્રિયદર્શનાની સાડીના એક ભાગ સળગાવી પ્રતિષ પમાડી સાથે રસ્તે વાળી હતી. પછી પ્રિયદર્શનાએ ખીજી સાધ્વીએ અને સાધુ આને પ્રતિષેધ પમાડી ભગવાનના માર્ગે વાળ્યા હતા. માત્ર એકલા જમાલી જ વિરુધ્ધ રહ્યા.
અહીયાં તિ*દુંગ ઉદ્યાનમાં કૈશીકુમાર શ્રમણુ ગણુધરે કુયઉજજાણુથી આવેલા શ્રી ગૌતમ ગણધર સાથે પરસ્પર સ`વ કરી પાંચ મહાવ્રતરૂપ ભગવાન મહાવીરના ધમ સ્વીકાર્યા હતા.
ભગવાન શ્રી મહાવીરસ્વામિએ અહીં એક ચાતુર્માસ કર્યુ હતુ. અને ઈન્દ્ર મહારાજે ભગવાનને પૂછ તપના ઉત્સવ કર્યાં હતા.
જિતશત્રુ રાજા અને ધારણીના પુત્ર આચાર્ય દિલ અહીં જ ઉત્પન્ન થયા હતા. તેમને પાંચ સે। શિયા સહિત પાલકે કું ભકારકડ નગરમાં ઘાણીમાં પીલ્યા હતા.
જિતશત્રુ રાજાના પુત્ર ભદ્ર દીક્ષા લઈને પ્રતિમા સ્વીકારીને વિહાર કરતા આ નગરીમાં આવ્યા હતા. અહી' તેમને ચાર ધારી રાજપુરૂષાએ લય કર ઉપસર્ગી કરીને વિધ્યા હતા, મુનિજી ધ્યાનમાં મગ્ન રહી સિધ્ધિપદ પામ્યા હતા.
બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજગૃહીથી અહી આવ્યા હતા.
અજિતસેન આચાર્યના શિષ્ય મુહુગ કુમાર પેાતાની માતા સાધ્વી આચાય, ઉવજઝાયના નિમિત્તે બાર વરસ સુધી દ્રવ્યસાધુ રહ્યા પછી આ નગરીમાં જ નાટ્યવિધિમાં સુદર ગાયન, સુંદર વાજીંત્ર, સુંદર ગીત સાંભળી યુવરાજ, સાવા, સ્ત્રી અને તેમની સાથે પ્રતિમાષ પાચ્છા
આવી રીતે આ નગરી અનેક રત્નમય પ્રસગેાની રત્નાચલ ભૂમિ છે. આ પવિત્ર ભૂમિ અત્યારે વિચ્છેદ તીરૂપ છે.
અષ્ટાપદ તીર્થ (અદૃશ્ય)
- चतुरचतुरोऽष्टदश द्वौ चापाच्यादिदिक्षु जिनबिम्बान् । यत्रविन्दतगणभृत् स जयत्यष्टापद गिरीशः ॥
ભરતક્ષેત્રની ઉત્તર દિશાએ આ તીર્થ આવેલુ છે. હાલમાં આ તીથ અદશ્ય