Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 596
________________ ! હરિતનાપુર ઃ પર ? [ સૈન તીન આચાર્યશ્રી હીરવિજયસૂરિજી શિષ્ય મહેપથાય શ્રી શાન્તિચંદ્ર ગણિની પ્રતિછિત છે. ૧૯૪૬ માં જેઠ શુદ ૯ભે અકર્મીપુરમાં પ્રતિષ્ઠા કરાવેલ છે. મૂળનાયકની ડાબી બાજુની પણ શ્રી વિજયસેનસૂરિજી શિષ્ય ૧૯૮૨ માં પ્રતિષ્ઠિત છે, આવી રીતે પ્રાચીન મૂર્તિઓ છે અને અર્વાચીન ૧૯૮૩ની આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી પ્રતિષ્ઠિત મતિઓ છે. ધાતુ પ્રતિમાઓ ચૌદસે અને પંદરશેની સાલની છે, બધાના શિલાલે લીધા છે જે અમારા પ્રાચીન લેખસંગ્રહમાં છપાશે. દિગાર મંદિરમાં પ્રાચીન ચૂત નથી, એક તે ૨૩૩ ની છે. મને લાગે છે કે–અહીં પહેલાં પ્રાચીન મૂર્તિ તારી હશે. હવે પ્રાચીન નિસિહની દશા સાંભળે વર્તમાનમાં નવી એલ શ્રી શાન્તિનાથજીની નિસિડીની સામે પ્રાચીન નિસીહી છે. તેમજ શ્રી કુંથુનાથજી અને અરનાથજીની નિસિહી સામે પણ પ્રાચીન ઘુમરીઓવાળી ટી નિરિહી હતી. અત્યારે એક છે, તરફ બૂરજ છે. વચમાં રપ વિગેરે પણ હશે કિનુ વર્તમાન યુગના દિ, વ્યવરઘાપાએ પુરાણુ અપ્રિય કરી નાંખી તેને તેડી ડી નવું ઊભું કર્યું છે ત્યાં છે. જેની પ્રાચીન પાદુકાઓ હતી, એમ દર્શન કરનારા કહે છે. નવા સ્થાન પાદુકા ન રાખતાં સ્વરિતક જ રાખ્યા અને રસપ્રદાયના લાંબા લાબા લેખ લગાવી દીધા છે. આપણે પૈસા ખચીએ છીએ પરંતુ સાથે જ સમ્પ્રદાયનો મોહ છોડી વિવેક અને દીર્ઘદ્રષ્ટિથી ઉપયોગ કરીએ તે પમાને સુંદર પગ થાય, અત્યારે કોઈ પુરાતત્તવમી અને ઇતિહાસશેક ત્યાં જાય અને નિસિપાહીઓ જુએ, પુરાણી નિસહીની દુર વસ્થા જુએ, તેને તેડીને જમીનદત કરેલી જુએ, તો જરૂર ખેદ થાય અને સાથે જ હિન્દુઓની આવી મૂર્ખતા માટે જરૂર બે આંસુ પણ સારે, ખરેખર! અમને આ પુરાણી નિસિડીઓની હરવા જોઈ, તેના પ્રત્યે થતું દુર્લક્ષ્ય, ઉપેક્ષાભાવ જોઈ પારાવાર દુ:ખ થાય જ. પ્રાચીન રસ્થાનેને તેડી નાખી અન્ય સ્થાને નવું કરવાનું કયા શાસ્ત્રમાં છે? શું પ્રાચીન રથાને જ ઉદાર ન થઈ શકતા હતા? નવું કરાવવાને બદલે સંપ્રદાયનું મમત્ર અને મારાપજીના અભિમાને જ કાર્યકર્તાએને આવું અનુચિત કાર્ય કરવા પ્રેયી હશે, એમ લાગે છે. પ્રાચીન પવિત્ર કલ્યાણક ભૂમિના સ્વપને અવગણી, તેડીકેડી નાખી - સંપ્રદાય માટે નવું અન્ય સ્થાને જુદું કરવું એમાં કઈ ધર્મભાવના કે શ્રદ્ધા સમાઈ છે એ અણુઉ કેયડે છે. આમાં નથી આત્મકલ્યાણ કે ધર્મભાવના, * આ અકમીપુર તે બીજું કઈ નહિં પરંતુ જે પુરી–રાજનગર-અમદાવાદ છે. હિરસોભાગ્ય સર્ગ ૧૧, છેક ૨૨માં ટીકાકારે અમદાવાદનું નામ અમીપુર આપ્યું છે, આવી જ રીતે જ પ૧-પરની ટીકામાં પણ ખુલાસે . આ જ સને ૧૧૪ોટાં gઔgas કરવાવાળા પાર્શ્વ ખુલાસે કરેલ છે. અર્થાત જેનપુરી-અહમદાવાદમાં શ્રી શાન્તિથજી ઉપાધ્યાયવડે પ્રતિ પિન મૂર્તિ અહીં અવેલ છે.

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651