________________
લકત્તા
જૈન તી
,
કલકત્તા પૂર્વ દેશની કલ્યાણક ભૂમિઓની યાત્રાએ આવનાર આગંતુક કલકત્તા અવશ્ય આવે છે એ દષ્ટિએ તીર્થસ્થાન ન હોવા છતાં કલકત્તાને સંક્ષેપમાં પરિચય આપે છે.
કલકત્તા ભારતના અંગ્રેજી રાજ્યનું ભૂતપૂર્વ પાટનગર અને આખા હિરતાનમાં પ્રથમ નંબરનું શહેર ગાય છે, અહીં આવનાર છે જેન યાત્રીઓ માટે નીચેનાં સ્થાને ઉતરવા માટે બહુ જ અનુક્લ છે
૧ બાબુ પુલચંદ મુકીમ ધર્મશાલા ૨ તપાગચ્છ ના ઉપાધ્ય કેનીંગ સ્ટ્રીટ ૯૬
આ બને રસ્થાને પૂરતી સગવડ છે. , ૧૩ શેઠ ધનસુખદાસ જેઠમલ જૈન ધર્મશાળા.
. અપર સરકયુલર રેડ, બદ્રિદાસ ટેમ્પલ ટ્રીટ ૪ રાય બદદાસ બાબુના કાચના મદિરની સામે,
અહીં જિનમંદિર નીચે પ્રમાણે છે. ૧. તુલા પટ્ટીમાં એક મોટું ભવ્ય પંચાયતી જિનાલય છે. તેના ટ્રસ્ટીઓ તરીકે ઝવેરી સાધ, શ્રીમાલ સાથ, ઓસવાની મારવાડી સાથ, ગુજરાતી સથ, અને અછમગંજ સાઘના ભાઈઓ છે. દરેક ગચ્છરાળ નું આ મંદિર છે, તેમાં બધા પ્રેમથી કામ કરે છે અને લાભ થે છે આ મંદિરમાં ઉપર શ્રી આદિનાથ પ્રભુજી મૂલનાયક છે; નીચે ત્રા શાતિપ્રભુ મૂલનાયક છે, ચોમુખજીમાં શ્રી વીરભુ આદિ છે તથા એક ઢીમાં શ્રી શામળીયા પાર્શ્વનાથજી એ મને ઠર પ્રતિમા છે
૨ ઈડીયન મરર ટૂટ ધમાલ ન હ૬ કુમારસિંહ હાલમાં ઉપર મદિર છે. મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજી છે. તેમજ સ્ફટિકની પ્રતિમાઓ બહુ જ સુદર અને દર્શનીય છે.
૩. કેનીગ રીટ નં ૯૬ તપાગચ્છ ઉપાશ્રયના ઉપરના માળે થોડા સમય પહેલાં જ નવું નાનું અને રમણીય મંદિર બન્યું છે તેમાં શ્રી વીરપ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની મધુર પ્રાચીન પ્રતિમાઓ છે.
* કલાકનામ મારે બે અતુર્માસ કરવા પડયાં હતાં. બીજા ચાતુર્માસ પહેલાં જ ગુજરાતી તપમ શો સાથે ઉદ્ધપૂર્વક નવીન ભવ્ય ઉપાશ્રમ અને મદિર ના વુિં હતું, પૂ. મુનિ મહારાજ શ્રી નવિજયજી દાસજ ત્રિપુટી)ને ઉપદેશ આ શુભ કાર્યો થયાં હતાં. આ કથાના નિત્યવિનયમંદિર ( મણીવિજય ગણીના સંગ્રહ ) ઝાનમાકર ઘ જ સારે છે. પુસ્તકને સંગ્રહ સારે છે, વ્યવસ્થા મુજતી તમચ્છ જન સંધના હાથમાં છે,