________________
કાનપુર,
[ સૈન તીર્થોનો 4 85 કુશાલકાલીન મને હર મૂર્તિ છે. Eી રાજા હવિષ્કના સમયની મૂર્તિ અને શિલાલેખ છે.
88 કુશાનકાલીન મનહર મૂર્તિ છે જેમાં ૪. ૨૩ ને ઉલ્લેખ છે. J 27 કુશાનકાલીન મને હર મૂર્તિ છે જેમાં ક. ૧૨ ને ઉલ્લેખ છે, J 26 કુશાનકાલીન મનહર મૂતિ છે જેમાં ૬૦ ને ઉલ્લેખ છે. 2 ભગવાન મહાવીરની સુંદર મને પ્રાચીન પાદુકા છે. લગભગ ૧
થી ૪૦ સુધીના નંબરમાં કુશાન અને કનિષ્કકાલીન મૂર્તિ છે. 0 117 નેમનાથ ભગવાનની સુંદર મૂર્તિ છે. ગાદીમાં સુંદર નકશીકામ
ખાસ જેવા ગ્ય છે. આ સિવથ બહારના વડાની આકૃતિઓ પજ્ઞ બ જ મનોહર છે જેમાં વસવાટા સહિતની શ્રી આદિનાથ પ્રભુની મૂતિ સુંદર છે મનહર ઠેરવશું પરિકર સુંદર વૃષભ લંછન અને શાસ્ત્રદેવી આલેખેલ છે.
એક પથ્થર કે જેને નંબર મને ન જડે તેમાં ભગવાન મહાવીરને જમેતાવ દેવતાઓ આદથી ઉજવે છે તેનું મનોહર દશ્ય છે.
સુંદર બારીક નકશીથી ભરેલા મંદિરના સ્થ અને તેમાંય સિંહાસનના પાયાની કેરણીમાં તો શિલ્પકારે પિતાનું જીવન રહ્યું છે તેમ લાગે છે. કેઈ પણ કલા વર્ષો થી આરાધના એવાય સિદ્ધ નથી થતો પરંતુ તે માટે અથાગ પરિશ્રમ, અપૂર્વ ત્યાગ અને ઉન્નત જીવન જોઈએ. આમાં એવા જ શિલપરે પોતાની નપસ્થાની સિદ્ધિ અહીં કરી છે એમ લાગે છે.
કાનપુર ઍ. પી નું પ્રસિદ્ધ વ્યાપારિક શહેર છે. મહેશરી મહેતધામાં એક સુંદર કળામય ભવ્ય જિનમંદિર છે. મૂળનાયક શ્રી ધર્મની ધજી છે, મંદિરઇ ખાસ દર્શનીય છે. કાચ તથા મીણાકારીના અદ્દભુત નમૂનારૂપ આ મંદિર છે. કલકત્તાના કાચના મદિર કરતાં આ મંદિર નાનું છે છતાંયે મીનકારમાં તે અમુક અંશે વધી જાય છે. ચિત્રમાં સાચા મોતીથી કામ કરેલું છે. તેના કેંકે પણ સુંદર છે.
મંદિર છ પગે નાને બગીચે છે. સાથે જ સુંદર સંગ્રહરધાન કલાના નમૂના૨૫ છે, સંતકથદજી ભડારીની જાતમહેનત અને લાગણી પ્રશંસનીય છે કે જેમના પ્રયત્નથી આ મંદિર આવા ઉન્નત સ્થિતિએ બનાવ્યું છે.
મંદિરની સામે જ નાની ધર્મશાળ છે, ઉપાશ્રય છે. શ્રાવકેના ઘર બેઠાં છે.