________________
લખનૌ
: પૃîe :
[ જૈન નીિ
T 144 પ્રાનમ જી બન્ય . લેખ નથી ઉકટને
J 146 આ સુંદર વિશાલ પ્રતિમાજી ઉપર નીચે સુક્ષ્મ લેખ અમે લીધે છે.
સંવત્ ૧૯, શ્રી સંત ચરો, માથુર ભજવી, શૈવ-તિ (!) ffમત પ્રતિમારી આની નચે વજ્રધારી સાધુએ ભતભાવે જલ ખેડી ઊભા છે. બહું જ રમ્ય અને મનેાહર લાગે છે
ચારે એડ઼ી પ્રતિમએ એક જ સમયની અને મુમાન આકૃતિવાળી જ હશે; પરન્તુ કાઇ કારવશાત ત્રણ પ્રતિમાઓ ને હેવાથી ચેડા જ સમયમાં ત્રીજી મૂર્તિએ બનાવવાની તેનું સ્થાન પૂરવામાં આવ્યું હશે.
ચપ પ્રતિમાએ તે ચારે મનેયુર છે કિન્તુ ૧૪૩ નવેંબરવાળી પ્રતિમામાં તે કાઇક કલાધર વિધાતાએ પદ્મ શાંતિના સમયે તેની રચના કરી સાક્ષ'ત્ પ્રભુનાને ઉતારી છે એમ કહુ તે ચલે. તેનું દૃશ્યગમ દ્રાશ્ય, અમૃત ઝરતુ કાંઇક નમણું અને ખુલ્લુ નેત્રકમલનું યુગલ પ્રેક્ષકને ત્યાંથી દૂર ખસવાનું મન જ નથી થવા દેતું, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર બિરાજમાન યુગાદિદેવ શ્રી સ્માદિનાથ પ્રભુથીરહેજ નાની મા ચારે પ્રતિમાઓ છે. આ જિનમૂર્તિ માટેનુ સ્થાન મ્યુઝીયમ લામ નથી પરતુ પર્વતના શિખર ઉપર બિરાજમાન આવેશાન બનચુમ્મી નિર્માદા જ છે,
J 77 માં પ્રભુ પાર્શ્વનાથની મનેાતુર સ્મૃતિ છે.
7 879 પણ પાર્શ્વનાથ પ્રભુની બહુ જ સુંદર પ્રતિમાજી છે. નાગરાજનું જ અનેહર આસન અને ધણેકની સેવા આદિ દૃશ્ય બહુ જ રળીયામણું લાગે છે.
2
J 286 નાની સુંદર ચૈમુખજી છે. કૃતિ નાની છે પરન્તુ વરાગ્ય અને ફ્રાન્તિના ઉપદેશામૃતના ધેાધ વહેવરાવતી એ મૂર્તિ છે.
J 626 તુગિમેથી દેવ દેવાન દાતી કુક્ષીમાંથી ભગવાન મહાવીરને હસ્તમ પુટમાં ઉપાડીને રાણી ત્રિશલાની ટીમાં પધરાવવા થઈ જાય છે તે સમયનું આમાં આલેખન છે. એક ખાતુ માઠુર શય્યામાં દૈવાન દા સૂતા છે. ખીંછ માનુ રા ભુવનમાં પથ્થ કાય્યામાં ત્રિશલાદેવજી સૂર્યાં છે. આજુદથી પરમ શાન્તિમાં લીન તૈય તેમ નિદ્રાધ્ધ માં સૂતાં છે. પસે ઇસી સૂતી છે, વચ્ચે હરિજુગમેષી દૈવી પ્રભુ વીરને બાતી હથતા ઉષાને દેવરાણી ત્રિશલાના ભુવન પાસે આવ્યા છે. એવું સરસ દૃશ્ય કે શિલ્પી જાણે તે સમયે દૃષ્ટરૂપે હાજર જ હોય ને દેવાનંદના, ત્રિશલાદેવીના અને હિંગમેગીના ભાવે તૈયા હાય, સ્થિત્યંતર, પાવર્તન નજરે નિહાળ્યું દેય તેમ મૂળ વસ્તુ જ સાક્ષાત્ કરાવી છે. આ ચિત્રપટ
શેાધનાં અમને એક કલાક થયે તે; પથ્થર ટુટી ગયેલ છે. મહામહેનતે મેળવી એક કરી ધારી ધારીને તૈયું ત્યારે જ એનાં દર્શન થયાં હતાં