________________
લખની
--
-
-
-
-
-----
----
-
ઈતિહાસ ]
* ૫૦૦ ઃ પ્રથમ વચલા વિભાગમાં નાની સુદર જિનમૂતિઓ ઘણી છે. આઠ-દસ પેટી મૂતિઓ છે. ખામાં થોડી અખંડિત છે. શિલાલે પ્રાયઃ ઘણી મૂતિઓ ઉપર છે. તેમ જ શાસનદેવી, મંદિર અને આયાગપટ્ટના ટુકડાઓ અસ્તવ્યસ્ત પથરાયેલ છે. આમાં અમને 0 776 નંબરવાળી પંચતીથી બન્ને બાજુ કાઉસ્સગીયાવાળી શ્રી મુનિસુવ્રતવામિની પ્રતિમાજી કહે જ મનહર લાગી. પ્રભુના મરતક ઉપર સુંદર મુગુટ છે, આભૂષાણે છે અને લગેટ છે. આભૂષણે અને પંચતીથી બનાવવામાં તે શિપીએ કમાલ કરી છે. સુદર કાળા અને કંઈક લીલાશ પડતા પત્થર ઉપર બહુ જ મનહર મૂતિ રચવામાં આવી છે. તેની સુંદર પરિકર સહિત એક બેઠા મનુષ્ય જેટલી ઊંચાઈ છે. અને નીચે લેખ આ પ્રમાણે છે. ___१०६३ माघ शुदि १३ वु...साक्ट वास्तव्य प्राग्वट बलिकुरी, सीया। (૨) જો તનવીવા નાન....(૨) શાવર રિતેયે સુનિસુવ્ર (૨) તરથ પ્રતિમા છે.
લેખ તે લાંબે હતા પરંતુ વાદળાંનુ અંધારું અને ઘસાઈ ગયેલ હોવાથી તેમજ સાધનને પણ અભાવ હોવાથી આ ઉતારી શકાય નથી પરંતુ અગીયારમી શતાબ્દીની આ મૂતિની રચના બહુ જ આકર્ષક છે. મુગટ, કુંડલ અને અન્ય આભૂષણે એવાં સુરુચિપૂર્ણ આલેખાયાં છે કે તે જેવા મન લલચાઈ જાય છે,
આવી જ રીતે વચલી ચાલીમાં જ ઈ 790, 8 798 સુંદર અર્ધચન્દ્રાકારમાં બે મનહર ચોવીસીઓ છે. અર્ધચન્દ્રાકાર પથ્થરમાં નાના જિનેશ્વરની મતિ બહુ જ આકર્ષક અને રમ્ય છે. આ સિવાય બીજી પણ નાની પ્રતિમાઓ બહુ જ સુદર અને હૃદયંગમ છે.
જમણા મોટા હોલમાં તે ઘણી જ પ્રાચીન અને મનહર પ્રતિમાઓ છે, જેમાં મુખ્ય પવાસનસ્થ ચૌમુખજીની પ્રતિમાઓ છે. મથુરાના પ્રાચીન જૈન સંગહના મુગુટમણિની આને ઉપમા આપવી ચોગ્ય છે. તેના નંબરો અનુક્રમે ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫ છે.
0 142 પ્રતિમાજી બહુ જ સુંદર અને વિશાલ છે,
J 13 મા નંબરવાળી પ્રતિમાજી બહુ જ સુ દર અને આકર્ષક છે. મનહર દૃશ્ય આકર્ષક સુદર હાય ઝરતી આ પ્રતિમાજી મૌનપણે ત્યાગ અને તપને અમોઘ માત્ર આપણને સુણાવતી હોય તેમ લાગે છે. તેમાં લેખ નીચે મુજબ છે. સંવત ૨૦૭ સિંઘ (8) gs Y
àaiા (૨) (પછી ઘસાઈ ગયેલ છે.) નાથ (૨) જાગ શ્રી લેવા. (પંક્તિ પૂરી) (બીજી પંક્તિ ઘસાઈ ગયેલ છે.) ત્રીજા ખંડમાં પ્રતિક ઇતિergar. ચેથામાં ઉપરની બે લકી છે.