________________
-
-
-
-
-
-
-
-
ઇતિહાસ ]
: પર; રહ્યા. તેમણે નગર અધિષ્ઠાત્રી કુબારે દેવીને પોતાના તપોબલ અને ઉત્તમ ચારિત્રથી પ્રતિબધી જૈન શ્રાષ્કિા બનાવી. પછી તેણે મુનિરાજોને કહ્યું-આપનું અબ્રિણકાર્ય મને ફરમા. મુનિરાજેએ કહ્યું કે-અમને સંઘમહિત મેરુગિરિની યાત્રા કરાવે. દેવીએ કઈ-એટલું મારું સામર્થ્ય નથી. પછી તેણે મેગિરિ સમાન સુંદર રતૂપની ત્યાં જ રચના કરી. સંઘે શ્રી સુપાર્વજીની પ્રતિમા સ્થાપી. આ તૃપ ઠેઠ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમય સુધી રહ્યો. એક વાર ત્યાંના રાજાએ ભગ્રસ્ત બની આ રતૂપ તેડવા પ્રયત્ન કર્યો. પરિણામે રાજા મૃત્યુ પામ્યા. સર્વજ્ઞ સર્વદશી થયા પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીં પધાર્યા અને દેવેએ સમવસરણ રચ્યું. પછી નગર - ધિષ્ઠાત્રી દેવીએ ભાવી પડતે કાળ જાણું સંઘજ્ઞા લઈ રતન–સુવર્ણમય મેરુ સ્વપમે ઇટેથી આચ્છાદિત કરી દીધું અને જણાવ્યું કે-બહાર પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ ભગવાનની તમે બધા પૂજા કરજે. સંઘે એ વાત સ્વીકારી. '
લાગવાન્ મહાવીર સ્વામી પછી તેર વર્ષ જવા પછી મહાપ્રભાવિક શ્રી બમ્પભટ્ટસૂરિજીએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવી તીર્થની પ્રભાવના કરી. બાદ સંઘે
તરફ પથરથી આ રૂપને ઢાંકી દઈ હજારો જિનપ્રતિમાઓ અને દેવકુલિકાઓ સહિત સુંદર જિનમંદિર સ્થાપ્યું. આચાર્ય આર્યકંદિલાચાયે ઉત્તરાપંથના તાંબર જૈન શ્રમણ સ ઘને મથુરામાં એકત્ર કરી ૮૪ આગમની વાંચના કરી હતી, જેના સ્મરણરૂપે ચોરાશીનું મદિર આજ પણ વિદ્યમાન છે.
મથુરામાં આગામી ચાવીશીમાં અમર્મ નામના બારમા તીર્થ કર થનાર શ્રી ક. ઇને જ અહીં થયો હતે યક્ષ બનેલા આર્યમં9 આચાર્યનું અને ચારના જીવ હુંડીજ યક્ષનું મંદિર બનેલું છે મથુરામાં પાંચ સ્થલે છે. અર્કસ્થલે, વીરસ્થલ, પસ્થલ, કુશસ્થલ અને મહાશ્યલ મથુરામાં શ્રી બપભટ્ટસૂરિજીએ મહાવીર જિનબિંબની સ્થાપના કરી હતી. આ સિવાય પૂર્વકાલંમાં અનેક મહાપુરૂષે – આચાર્ય અહી થયા છે. વિશેષ માટે જુઓ જૈન સત્યપ્રકાશની પહેલા વર્ષની ફાઈલ-મથુરા- . કલ્પને અનુવાદ' નામને મારો લેખ તથા વિવિધ તીર્થક૫માં મથુરાકલ્પ.
છેલ્લે જદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મથુરામાં પધાર્યા ત્યારે પર૭ રતૂપના અને અનેક જિનમંદિરનાં દર્શન-વંદન કર્યાને ઉલેખ હીરસૌભાગ્યકાવ્ય સર્ગ ૧૪ માં મળે છે.
આ પો વગેરે ઔરંગઝેબના જમાનામાં નાશ પામ્યા; કેટલાયે જેન મંદિર અને મતિઓ જમીનમાં દટાઈ ગઈ. ઈ. સ. ની ઓગણીસમી સદીમાં પાશ્ચાત્ય વિદ્વાનેએ અહીં બે દકામ કરાવતાં મથુરાના કંકાલીટીલામાંથી ત્રસ્ત જૈન મંદિર તેનાં શિખરો, ગભારા અને અનેક જૈન મૂર્તિઓ નીકળી જે ત્યાંથી ઉપાડી લખનૌના
* લખનૌમાં મ્યુઝીયમથી ૧ ફર્લોગ દૂર યુ.પી ની ધારાસભાને પુણે હોલ કે જેને કેસરબાગ કહેવામાં આવે છે, તેમાં મથુરાથી મંગાવેલી અનેક જૈન મૂર્તિઓ છે. લખ