________________
ઇતિહાસ ]. ૪૮૯
ગયાજી રસ્તા, વીરભુના વિહારસ્થાન-વિહારભૂમિનું અવલોકન કરતાં કરતાં નવાદા જવાય છે.
ગયાજી પાવાપુરીથી ઉત્તરે ૩૬ માઈલ ગયાજી છે. બનારસથી કલકત્તા જતાં વચમાં જ ગયા જકશન આવે છે. વૈષ્ણવ અને શોનું પ્રસિદ્ધ તીર્ધધામ છે. ફાગુના કિનારે પિતાના પૂર્વજોને પિતૃપિંડદેવા અનેક ભક્તો અહીં આવે છે. અહીં પડાઓનું ઘર છે. ખાસ તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે. ત્યાંથી બુદ્ધ ગયા ૫ માઈલ દૂર છે.
બુદ્ધમયા મૂળ તીર્થ તે બૌદ્ધોનું કહેવાય છે પરંતુ બોદ્ધોના શારામાં દેશનિકાલ થવા પછી શકરાચાર્યજીના સમયથી આ સ્થાન શંકરાચાર્યના તાબામાં ગયું છે. મૂર્તિ તો બુદ્ધની છે પરંતુ હિન્દુઓ એમ કહે છે કે બુદ્ધદેવ અમારા એક અવતાર થયા છે. અહીં હમણાં કેટલાએ સૈકાથી શંકરાચાર્યજીને કજો છે. વહીવટ તેમના જ હાથમાં છે. અહીં તેમની પાસે જેનમૂતિઓ છે જે અમને દેખાડી. કુલ ચાર આ મૂર્તિઓ છે. અહીં નેપાલ ભુતાનના, સિલેનના, ગુનના, ચીન અને જાપાનના યાત્રીઓ અને બૌધ્ધસાધુઓ આવે છે. અહીંથી ડેભી થઈ મહિલપુર જવાય છે.
કાકરી અહીં સુવિધિનાથ પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક થયાં છે તેમ કહેવાય છે. આને ધન્નાનગરી પણ કહે છે. (પા શાલિન ભદ્ર નહિ ) આ રથાનો વિશેષ ઇતિહાસ મળને નથી. ગામ બહાર ટીલા ઘણા છે. નગરી પ્રાચીન જણાય છે. ખેદકામ થાય તે ઘણું જાણવાનું મળે. - અહી એક સુંદર વે જૈન ધર્મશાળા અને વે ન મંદિર છે. મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુજી મૂળનાયક છે. અંદર સુવિધિનાથ ભગવાનની પાદુકા છે. કચ્છ મૂળ ગભારામાં પ્રતિષ્ઠા થઈ નથી એટલે રંગમંડપમાં મૂર્તિ બિરાજમાન છે.
આ સ્થાન પ્રાચીન તીર્થંરૂપ છે કે સ્થાપનાતીર્થ છે એ કાંઈ રામાનું નથી.
શ્રીસુવિધિનાથ ભગવાન-તેમનું બીજું નામ પુષ્પદ છે. કાવનગરીમાં તેમનો જન્મ થશે તો તેમના પિતાનું નામ સુમીવ રાજા, માતાનું નામ અણી, પ્રથછના માં આવ્યા પછી માતાપિતાએ અમાર.મન મારી રીતે " જેથી તેમને નામ વિધિનાથ રાખવું અને મચકુંદના ની કી સરખા પ્રસુના જ ન હતા માટે બીજું નામ પુuદત . તેનું એક કમાલ શરીર, બે ભખ પૂનું આયુધ, વેત વર્ણ અને મગરમચ્છનું હતું હતું.