________________
મુશિદાબાદ
: YR :
[ જૈન તીર્થોના વિગેરે તમામ વહેવાર તે રસ્તે અધ થઈ જાય છે અને વરઘેાડાની અંદર માટી રીતે ઘુસી ન જાય તે માટે અને બાજુ પાંચ પાંચ પુટને અંતરે વાવટા ઝાક્ષી લાલ દ્વારી દરેક વાવટા સાથે ભીડાવી માણસે ઊભા રહે છે. આ વાવટા ર્ગપ્રેર’ગી સાટીન અતલસ વીગેરે સુદર કપડાનાં અને સેાનેરી રૂપેરી ઝાલરવાળા હોય છે, તેના વાસડા કેટલાક ચાંદીના ખેાળાવાળા હાય છે. વરઘેાડા ભરામર સવારે ૧૧૫ વાગ્યે નીકળે છે અને સાંજરે સાડાચાર વાગ્યે નિષ્ણુ ય કરેલા સુકામે પહોંચે છે. વરઘેાડાવાળા રસ્તાથી બન્ને બાજુનાં મકાનાના તમામ માળા ઉપર અને છાપરાંએ ઉપર સખ્યા ધ માણુસા વરઘેાડા જોવા, નીચે પડી જવાની ધારતી માજુએ મૂકીને, બેઠેલા જોવામાં આવે છે.
134
કાસીમબજાર
કલકત્તા યાત્રા કરી આ પ્રદેશની મુખ્ય જૈન પુરી મર્દિશનાં દર્શન કરવા યાત્રાળુએ અજીમગંજ આવે છે.
મછમગજના જિન
સાધુઓને તા કલકત્તાથી વિહાર કરતાં રસ્તામાં ઘઝુાં સ્થાનેએ અહિંસાપ્રચારના સ્થાને આવે છે. અજીમગજ આવતાં સુશી દામાદની પહેલાં કાસીમ બજાર આવે છે. અહી પહેલા સુંદર ત્રત્રુ જિનમદિરે અને ત્રણુસા શ્રાવકાનાં ઘર હતા. અત્યારે તે એક જિનમદિરનું ખડચેર ઊભુ` છે. મડીથી પ્રતિમાજી અજીમગજ લાગ્યા છે. ૫. સૌભાગ્યવિજયજી પેાતાની તી માલામાં કાસીમ બજારમાં એક વિશાલ જિનમ'હિર હાવાનું લખે છે, જીએ
મનુઢ્ઢામાથી આઠ્યા કાસમ મારે ભાગ્યા હા, ભાગીરથી તીઠા ગંગા પશ્ચિમ દિશિ મનરગા હા. સુ. ૪ તિય઼ાં જીશુદ્ઘર એક વિશાલ, પ્રભુ ચરણ રસાલહેા; સુ'. (પૃ. ૮૪) ખાણુ બુધ્ધિસિંહજી દુધારીયાએ આ મંદિરના જીણુ ધાર કરાવ્યાના ઉલ્લેખ મળે છે પણ અત્યારે તામંદિર મ યેિરરૂપે જ ઊભુ છે. ત્યાંથી સુશિ’દામાદ જવાય છે.
મુર્શિ દામાદ (મક્ષુદામાદ)
સુગલાઈ જમાનામાં આ શહેર ઘણું જ આખાદ હતું અને અનેક ફ્રાય્યાધીશ નો વસતા હતા, અગાલની તે સમયની રાજધાની હતી, જગતશેઠ જેવા નામાંકિત પુરુષ અડીજ ગૌરવ અને વ્રુધ્ધિ પામેલા આજ તે એ વૈભવવતી રાજધાની ખડિયેરરૂપે ઊભી છે. પુરાણા રાજમહેલે; સહસ ખારી ( જેમાં એક હજાર બારીએ છે)પુરાણાં માગલ જમાનાના ચિત્રા, સિક્કા, હથિયારા, તથા લેખાતા સંગ્રહ વગેરે જોવા ચેગ્ય છે આ નગરીના ાની પુરાણી ગ્રાહ્યખીતું વન જૈન સાધુએએ આપ્યુ છે, જેની ટૂંકી નોંધ આપુ' છું.