________________
-
-
-
કડા : ૩૮૯ :
[ સૈન તીર્થોને આકાર ઉપરથી અનુમાન કરી શકાય છે કે મદિર ઘણું જ પ્રાચીન હશે પુરણચંદજી નહારે કઢના શિલાલેખે લીધા છે તેમાં બાવન જિનાલયની પાટ ઉપરને લેખ ૧૦૭૯ને છે, જે આ પ્રમાણે છે –
(१) “मत्रत १०३९ (वर्ष श्रीमंडेररुगच्छे श्रीयशोभद्रमूरिसनाने શી (?) .
(૨) ઇ. સ. શ્રીમતિ શિવાનાવિધ પ્રતિષ્ટિનું ને ! વિશ્વમાં જા િ...”
સટેગરના શ્રી ભસૂરિજીએ પાશ્વનાથબિંબની પ્રતિષ્ઠા કરી હતી. આ સિવાય બારમી શતાબ્દિથી માંડી ૧૯મી શતાબ્દિશી સુધીના લેખે મળે છે.
એટલે લગભગ હજાર વર્ષ પહેલાં આ તીર્થસ્થાન છે. આ સિવાય સુકૃતસાગરમાં ઉલ્લેખ છે કે–મહામંત્રી પેથડના પુત્ર ઝાંઝણે આ તીર્થને શ્વાર કરાળને ઉખ મળે છે જે સૂપમાં આ પ્રમાણે છે. આખા મેવાડમાં આવે વિશાલ અને કુદર રંગમંડપ બીજે ઘાંય જોવામાં નથી આવ્યો.
માંડવગઢના મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝંઝણકુમાર મોટા સંઘ સહિત તી. યાત્રાએ નીકળ્યા તે ધર્મસુરિજી ચક્ર અનેક સુપિંગ સંઘમાં સાથે કતા સંધ અનેક સ્થાનની યાત્રા કર ચિતોડ આવ્યો ત્યાં અનેક જિનમંદિરનાં દર્શન ક ત્યાંથી સ કરતા આવ્યા. અર્વી ઉપસર્ગને હરવાવાળ સુંદર શ્યામ નાની છો નાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કર્યા xxx” ત્યાં ઉત્સવ થયા પછી ઘપતિને તિલક કરવામાં આવ્યું. આ વખતે સુરિજી મહારાજે ઉપદેશ આપ્યું કે- ત્યાં ત્યાં સઘને પડ વ ચ ત્યાં મદિર બવવું જોઈએ, છેવટે જ્યાં તિલક થાય ત્યાં તે અવશ્ય મદિર બંધાવવું જોઈએ, સંપતિએ ઉપદેશ માન્ય રાખી ત્યાં મંદ- બંધાવવાનું કાર્ય શરૂ કરાવ્યું, પરંતુ દિવસે કાર્ય થાય એટલું રાત્રે પડી જતુ બે સ્થાને ફેરવી બીજે ઠેકાણે પડ્યું મંદિર કરાવ્યું તે ત્યાં પણ દિવસે જેટલુ થતુ એટલું રાત્રે પડી જતું.
જન પાર્શ્વનાથ ભગવાનનુ જે નાનું મંદિર હતું તેને કરાર આરો ત્યાં પરત લાવવા માટે સમરત સંઘમાં ઉપદ્રવ થવા માંડ્યો. આખરે આ દાદ દેવતાના ઉપદ્રવ છે સાભળી દેવતાને પૂજા–સકાર આદિથી પ્રસન્ન કરી મૂલ મંદિરને સુંદર બનાવવાની આજ્ઞા માગી અને દેવે આજ્ઞા આપી પછી પ્રાચીન ગદર ઉપર મં=શ્વરે સાત માળનું ભવ્ય મંદિર બંધાવ્યું.
नत्यनंतर शिष्या, पादाक्रान्तोटकतः प्रामादः सप्तभूमोऽन्दमंडपादिચુતiss !
( પુરા ૮)