________________
.
..
ચિત્તોડગઢ
[ જૈન તીર્થોને ૧. ગઢ ઉપર રામપળની અંદર થઈને જતાં એક સુંદર જિનમંદિર છે. મંદિર ખંડિત છે. અંદર મૂર્તિ નથી બહાર કેરણી સુંદર છે. આ મંદિરના અંદરના ભાગમાં એક લેખ છે પરંતુ સમયાભાવે ખાખે લેખ નથી લીધે કિનg તેને સાર એ છે કે-સં. ૧૫૦પ(૪) ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનસેનસૂરિજીએ અહીં પ્રતિષ્ઠા કરાવી છે.
૨. આગળ જતાં સત્યાવીશ દેવરી જિનમંદિર કે જેને જીર્ણોદ્ધાર હમણું થો છે અને-પ્રતિષ્ઠા પણ હમણું થઈ છે એમાં નીચે પ્રમાણે છે.
कार्तिक शुदि १४ चैत्रगच्छे रोहणाचल चिंतामणी.......सा माणिभद्र सा. नेमिभ्यां सह सैवणिकां वंडाजितायाः सं राजन श्रीभुवनचंद्रसरिशिष्यस्य विद्वत्तया सुहृत्तया च रंजितं श्रीगुर्जरराज श्रीमेदपाट प्रभु प्रभृति क्षिविपतिमानितस्य श्री. (३)xxx लघुपुत्र देवासहितेन स्वपितुरात्मिय प्रथमपुत्रस्य वर्मनसिंहस्य पुण्याय पूर्वप्रतिष्ठित श्री सीमंधरस्वामी श्री युगमंधरस्वामी"
લેખમાં સંવત નથી વંચાતે ચત્રવાલગચ્છના પ્રતાપી આચાર્યશ્રી ભુવનચક્ર સૂરિશિષ્ય; કે જેમણે ગુર્જરેશ્વરને પ્રતિબંધ આપી ૨જીત કર્યા હતા, મેદપાટ(મેવાડ)ના મહારાણું પણ જેમને બહુમાન આપતા હતા તેમના ઉપદેશથી વમનસિંહે સીમંધરસ્વામી અને યુગમ ધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી છે. આ લેખ પથર પર છે.
(૨) બીજો એક હિત સફેદ મૂતિ ઉપર છે. લેખ વંચાતું નથી. માત્ર ૧૪૬૯ સંવત વંચાય છે. મૂતિ વેતાંબરી છે. લગેટ વગેરે છે.
(३) x x x सवत् १५१३ वर्षे ज्येष्ठ वदि ५ उकेशव भ. गोत्रे अन्तोला પુત્ર હૈવા જar 4 * * * * ર૪ ઘણા તપુત્ર જ. * * * #ાતિ તિ. grછે શ્રીનિવમદ્રષિ”
ભાવાર્થ-સવત ૧૫૧૩ માં ઓસવાલ વશમાં ભ( ભડા ) ગોત્રના તાલા તેના પુત્ર દેવા અને રાજાએ મૃતિ કરાવી અને પ્રતિષ્ઠા ખરતરગચ્છી શી જિનભદ્ર સૂરિજીએ કરાવી છે.
() સંવત્ ૨૦૦૦ વર્ષ પ રિ ૨૬ શ્રી વરાની ૪૪૪૪૪૪ ar gaધના x x x પતિ નથી વચાતી- છેલ્લી પતિમાં તિ મe શ્રી સtag ” આટલું વંચાયું છે.
સં. ૧૫૦૫માં ઉપકેશવશીય કરવાના પુત્ર ધનાએ મતિ કરાવી છે અને તે પ્રતિષ્ઠા ભાદ્રારક શ્રી સેમસુંદરસૂરિજીએ કરાવી છે.