________________
-
-
-
૪૭૪ :.
સમેતશિખરજી
[ જૈન તીર્થોને चैत्यान्तविधिवद्गत्वा कृलातिस्त्रप्रदक्षिणाः। . स्नपयित्वा जिनानुचर्चयामास भादरः ॥ २५ ॥ दत्या महायजादींश्च कृत्वा चाष्टाह्निकोत्सत्रम् । . . તાશાતનામીત્તના નrra. • (શેઠ દેવચંદલાલભઈ પુસ્તકેદ્ધાર ફડ તરફથી :
પ્રકાશિત વૃન્ડારૂત્તિ પૃ. ૭૮ ૭, કતાં શ્રી દેવેન્દ્રસૂરિ) श्रीनागेन्द्रगणाधीशः श्रीमदेवेन्द्रनिमिः, प्रतिष्ठितो मंत्रशक्तिसंपन्नसकले हितः ।। હૈદેવ સમિતિતીર્થના, . आनिन्यिरे मंत्रशक्त्या त्रयः कान्तिपुरीस्थिताः ॥ (પં શ્રી દમ ગવિજ્યજી મહારાજ તરફથી પ્રકાશિત
શ્રી ચં ચરત્રની મો. દ. દેશાઈ લિખિત પ્રતાવનામાંથી) એ સિવાય કુલારીયાજી તીર્થમાં 4 મિનાથજીના મંદિરજીમાં દેવકુલિકાઓ છે તેમાં એક દેવકુલિકાના દરવાજા ઉપર લેખ છે. લેખ બહુ માટે હાથી અહીં નથી આપી, પરંતુ તેમાં લખ્યું છે કે-શરણુદેવ પુત્ર વીરચંદ્ર • જાતા પુત્ર પૌત્ર પરિવાર સાથે ૧૩૪૫ માં શ્રી પરમાણુ દસૂરિજીના ઉપદેશથી સમેતશિખર તીર્થ ઉપર મુખ્ય પ્રતિષ્ઠા કરી હતી. ( હિંદી આત્માનંદપ્રકાશ ૧૯૩૩ ના મે મહિનાના અર્થમાં ૫, શ્રી કરતુરવિજયજીને કુંભારીયાજીની યાત્રામાં આ આ શિલાલેખ પ્રગટ થાય છે. ) - આ બધા પ્રમાણે એમ સૂચવે છે કે શ્વેતાંબર આચાર્યોએ ત્યાં વિપુલ પ્રમાણમાં પ્રતિષ્ઠા કરાવી હતી, ત્યા મોટા મંદિરો અને અનેક જિનમૂતિઓ હતી અને તે બધી તાંબરી જ. એક સાથે વિસ પ્રતિમાઓ અહીંથી ગુજરાતમાં
. ન મદિર માટે સ્પે. આચાર્ય લઈ જાય છે ત્યારે અહીં કેટલી બધી પ્રતિમાજીએ હશે? એને વિચાર સુજ્ઞ વાચકે સ્વયં કરી છે. આ બધા પ્રમાણે સમેતશિખર પવાડ અને મંદિરે . નાનાં જ છે તેનાં જીવતાજાગતા પુરાવારૂપ છે
તેમજ આજ પણ રિરાજ શિખર ઉપર જેટલી દેરીઓ છે કે જેમાં ચરણપાદુકાઓ છે તેના ઉપરના લેખે પણ શ્વેતાંબર આચાર્યોના જ છે. આ બધા લેખે એક સચિત્ર પુસ્તક નથમલજી ચંડાલીયાએ બહુ જ મહેનતપૂર્વક પ્રકાશિત કર્યું છે જે ખાસં વાંચવા જેવું ચગ્ય છે. દિ. ભાઈએ આ બધા પ્રમાણે તટસ્થભાવે વાંચી-વિચારી જૂઠા કેસે કરવાનું માંડી વાળી, શાન્તિથી આત્મકથાના પળમમા પ્રવર્તે એજ શુભેરછા.