________________
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇતિહાસ ] * કce :
શ્રી કેસરીયા છે. નવે ચેકીનાં નામ નીચે મુજબ છે. બલીચા, કાચાં, બારપાલ, બારીકુડા, ટીડી, પડોગા, બાર, પરસાદ અને પીપલી, વળતી વખતે ધૂલેવાની એક ચેકીને વધારે કર આપવો પડે છે. પરસાદની ચેકીએ આઠ આના ભે છે. ઉદયપુરથી કેસરીયાજી જતાં સીધી સડક છે. વાહન મળે છે હમણાં તે મોટરો પણ દોડે છે.
ધૂલેવામાં વેતાંબર જૈનેની ચાર વિશાલ ધર્મશાલાઓ છે. અહીં શ્રી કેશરીયા નાથજીનું મંદિર છે. સૂતિ મનહર અને ચમત્કારી છે. ચૂલનાયક શ્રી બાલાદેવજીની મૂર્તિ છે પરંતુ કેશર વિપુલ પ્રમાણમાં ચઢતું હોવાથી કેશરીયાજી તરીકે ખૂબ પ્રસિદ્ધ છે. આ મૂર્તિ લગભગ એક હજાર વર્ષ પહેલાં ધૂલેવા ગામથી બહાર થોડે દૂર જગલમાંથી નીકળી હતી. જે વખતે સૂર્યવંશી રાણા મેકલજી ચિત્તોડની ગાદી પર હતા અને મેવાડની સત્તા તેમના હાથમાં હતી. તે સમયે હાલનું કેશરીયાજીનું મંદિર સ્થપાયુ એમ કહેવાય છે. મંદિરમાં પ્રાચીન શિલાલેખ પણ ઉપલબ્ધ થાય છે. સ ૧૪૩૧ માં આ મંદિરનો જીર્ણોદ્ધારને સૂચવતે લેખ છે. આ સિવાય ૧૪૪૩; ૧૫૧૯ ના અને બાદમાં સત્તરમી અઢારમી સદીના પુષ્કળ લેખે મળે છે. ચોતરફ ફરતી દેરીઓમાં પણ ઘણા લેખે મળે છે.
મેવાડના ઉદ્ધારક મહારાણા પ્રતાપના સહાયક, દાનવીર, કર્મવીર ભામાશાહે કેસરીયાજીના મંદિરને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો તેને લેખ નીચે પ્રમાણે છે.
सम्बत् १६४३ महासुदि १३ शाह मामाजीकेन धुलेबरा श्रीऋषभदेवजी महाराजके मन्दिरको जीर्णोध्धार करापितं दंडप्रतिष्ठा कराइ पछे यात्रा सम्बत १६५२ रा वर्पसु लगाय सम्बत १६५३ वर्ष सुदी माघ शुक्ला १५ तिथी शाह भामाजी सब देशरी यात्रा कीधी पाने लेण बांटी ६९००००० गुणसठ लाख खर्च कीधा, पुन्य अर्थ मेदपाट, मारवाड, माळयो, मेवात, आगरा, अहमदावाद, पाटण, खम्माइत, गुजरात, काठीयावाड, दक्षिण, वगैरा सर्व देशे लेण घांटी મોર ૨ નામ.......... સંલ હવા જામળા જીવ ઘર્ષ વાગ્યા जाचेकां ने प्रवल दान दीधां भोजक पोखरणा पोलवालने जगन हजीने मोहरां ५०० वटवो, मोत्यांरी माला १ घोड ५०० सर्व करी एक लक्ष मुको दान देव जाकता कुल गुरांने जाये परणे मोहर २ चवरीरी लागकर दीधी पोसालरा भट्टारपजी, श्री नरवद राजेन्द्ररिजी ने सोनेरी सूत्र वेराव्या मोत्यारी माला १ कडा जोडी १ डोरो १ गछ पेरामणी ई सुजव दीधी । वगैरा ।
૪૮