________________
- -
-
- - -
-
-
-
-
-
,
ઈતિહાસ ] : ૩૭૩ :
ઉદયપુર મહારાણા સર ફત્તેસિંહરાવે શ્રી કેશરીયાજી ભગવાનને સવાલાખની માંગી બર્પણ કર્યાં-ચઢાવ્યાના પ્રસંગે પણ તાજા જ છે. વર્તમાન મહારાણાને પણ જન સંઘ સાથે સારો સંબંધ છે. અને રાજાઓના સમયમાં અનેક વિદ્વાન જેન આચાર્યે ઉદયપુરમાં પધાર્યા છે. અને રાણાઓએ વ્યાખ્યાને લાભ લીધે છે. શ્રી વિજ્યકર્મચરિજી, શ્રી વિજ્યવાલભસૂરિજી આદિ સૂરિપુગનું બહુમાન અને આદર જળવાય છે એ જાહેર હકીકત છે.
ઉદયપુરમાં કુલ ૩૫-૩૬ જિનમંદિરો છે જેમાં શ્રી શીતલનાથવામીનું મંદિર સૌથી પ્રાચીન છે, અર્થાત્ ઉદયપુર વાગ્યા પછી તરતમાં જ આ મંદિર સ્થાપિત થયું છે. તેનું મિનાકારી કામ દર્શનીય છે તેમજ વાસુપૂજ્ય ભગવાન નું કાચનું મંદિર પણ સુંદર છે, ચગાનનું મંદિર, વાડીનું, શેઠનું કેશરીયાના નું વિગેરે મંદિરો બહુ જ સુંદર, વિશાલ ને દર્શનીય છે. ગાનના મંદિરમાં આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પાનારા પ્રભુની બેઠેલી લગભગ ૪ત્રીપ પુટની મોટી પ્રતિમા છે.
ઓગણીસમી સદીના જન કવિએ ઉદયપુરનાં મંદિરોનુ સક્ષિપ્ત વર્ણન આપ્યું છે, તે વખતે ૨૪ મંદિર હતાં. એ વર્ણન એમના શબ્દોમાં જ જોઈ લઈએ–
અશ્વસેન જિનંદ, તેજ દિણંદ શ્રી સરસ ફણા નિત ગદગાટ મહિમા વિખ્યાત જગ ત્રથી ત્રાતં અઘ મલિન કરે નિમાર્ટ શ્રી આદિ જિનેd મેટનું કશું જ સુરત ભલવલમાન
શ્રી ઉદયપુર મંડા-૧૨ શ્રી શીતલસ્વામં કરું પ્રખ્યામ, વિજેને પતિ નવ બં ચેતસ જિનાલમાં, ભુવન રસ, સર્વ જિનેશ્વર સુખસંબં સતભેદ પુજ ઉમેદ, પથ ગેવિત જ સર રાણ થી છે ૧૩ સંવેગી સાલ વડી વિશા મેં પ્રાસાદ પાસ છે મારું; ધી આદિ જિર્ણદં તેજ દિબુદ જાવર હર પાર
મુખ પ્રાસાદ અતિ આહાદ, દર્શન રૂમ ખાન થી ૬ ૧૪ વળી કુલપણું અતિરમરોલ મગ રવાડી સેરીબ તામ શ્રી અંતિ િવિમલે પાનમસી માર પાસ, દાદાવલી દેટરી સિંખરાં કરી પ્રાસાદ મી જાન આ પછી કવિ કોટ બહારનાં મંદિરનું વર્ણન કરે છે –
શ્રી શાંતિને ૧ જિન જે મહિમા અપ મહિલ,
ગિરિત થાય ની નવરં, દઈને દેખવા ઉમં. શીખર કી પ્રાસાદ કરન ગેસું નિ વા; શ્રી પાબમ વિના એ છે દિ ને "