________________
સુયહુગિરિ
: ૪૦ :
[જન તીર્થ્રોના
r
આ જાલેરનુ પ્રાચીન નામ તવાલીપુર છે એવાં પ્રમાણે શિલાલેખા મળે છે. આ જાલેર પાસે સુવર્ણગિરિ-સેાનાગઢ પહાડ જ્યાં અત્યારે સુદર ત્રણ જિનમદિરે છે. ધ્રુવલ્લુંગિરિ ઉપર વિક્રમાદિત્યની ચેાથી પેઢીએ થયેલા નાટ્રુડ રાજાના સમયમાં શ્રીમહાવીરસ્વામીનું મદિર બન્યું તું. જેનું નામ · ચક્ષવસદ્ધિ ” કેતુ અને તેમાં મૂલનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન હની. આ મદિરની પ્રાચીનતાની સૂચના આપતી એક ગાથા શ્રી મેરુતુ ગાચાર્ય પેાતાનો વિચારશ્રેણીમાં આપે છે. Ef नवनवह लखण लढवा से सुबर्णगिरिसिहरे | नाइड निवकालीणं श्रुणि वीरं जक्खवसही ॥ "
ભાવાર્થ—નશ્રાણુ લાખ રૂપિયાની સંપત્તિવાળા શેઠીયાઓને પણ જ્યાં રહેવાને સ્થાન નહેતુ મળતુ ( અર્થાત્ ગઢ ઉપર અધા ક્રોડપતિએ જ રહેતા. ) એવા સુવળુંગિરિના શિખર ઉપર નાયુડરાજાના વખતના · ચક્ષવસતિ ' નામના દેહરામાં ભગવાન મહાવીરની સ્તુતિ કરે ×
આ નાહુઠ રાજા વિક્રમની ખીજી શતાબ્દીમાં વિ. સ. ૧૨૯ થી ૧૩૫ ની વચમાં થયેલ છે. અથાત્ ધ્રુવળુંગિરિ ઉપરનું મહાવીર ચૈત્ય ૧૮૦૦ વર્ષ પુરાણુ છે.
ત્યારપછી ૧૨૨૧ માં મહારાજા કુમારપાલે પાર્શ્વનાથ ચૈત્ય યા કુમારવિહાર ચૈત્ય અધવ્યું. આ કુમારવિહાર બાવન જિનાલયતું મંદિર હતુ અને તેની પાસે જ અષ્ટાપનું મંદિર હતુ. મહેારાજા કુમારપાલે બધાવેલા આ કુમારવિહારના સંસ્કૃત શિલાલેખ શહેરના તેપખાનાના મડપની ગેલેરીમાં મળી આવેલ છે, જે આ પ્રમાણે છે
13
ચૈત્રત ૨૨૨૨ શ્રીસ ત્રાહિપુરીયાધર્માદિસ્થાપિ પ્રમુદ્રોદેમसुप्रियाधितगुरवराधीश्वर परमात् चौलुक्य महाराजाधिराज સીŞarretati श्री पार्श्वनाथ मत्प्रभुविचमहिने श्रीकवर विहाराभिधाने जैनये मविधिप्रवर्तनाय बृद्दष्टगच्छीयवादीन्द्र श्रीदेवाचार्याणं पक्षे आचम्द्रार्क સમતિ સંવત ૧૨૪૨.૪
આગળ લેખ લાંએક હેવાથી નથી આપ્યું. પરન્તુ મઠ્ઠારાજ કુમારપાલે સુવર્ણ ગિરિ ઉપર પાર્શ્વનાથ ચૈત્ય બધાવ્યુ હતુ તેના ઉપર તા આ લેખથી સારા પ્રકાશ પડે તેમ છે.ન આ સિવાય ૧૨૯૬ ના આમૂના લુણીગવસહીના લેખમાં પશુ ાલેરમાંના પાર્શ્વનાથ ચૈત્યના ઉલ્લેખ મળે છે.
વિ. સ, ૧૩૬૮ માં અલ્લાઉટ્ટીને જાવાલીપુર ઉપર ચઢાઇ કરી છે અને તેણે * ઉપયુક્ત શૈાકમાં પાાંતર મળે છે કે “ સદ્દનિવાલિય ” આને અર્થ એવા ચાય છે કે થ્યા ત્રણુંર્ગાિર ઉપરનુ યક્ષવસતિ ચૈત્ય નાડ રાજાએ કરાવ્યું હતું.
– આ આખા લેખ જૈન પત્રના ગમ્યાંકમાં પૃ. ૪૬ સુવર્ણગિરિ લેખમાં પ્રગટ થયેલ છે.