________________
ઇતિહાસ ]
: ૩૪૯ :
નાકોડાજી
બીજો લેખ
44 संवत् १६८२ वर्षे आपाढशुदि ६ सोमवारे राउल श्री जुगमालजिराज्ये श्रीपल्लियगच्छे श्रीसंघेन श्रीपार्श्वनाथचेत्ये नंदीमंडपकारापिता उपाघ्यायश्री सिंहले खितं सूत्रधार मेधा, सुत्र तारा कारीगर करमा शुभं भवतु श्रीसंघस्य श्रियेऽस्तु "
આ મદિરને દરવાજો ૧૬૨૧માં ન્યાના લેખ છે.
૨. આ સિવાય ખીન્નુ મદિર શ્રી ઋષભદેવજીનું છે. આ મંદિર લક્ષ્મીબાઈએ અંધાવેલું હાવાથી લક્ષ્મી( લછી )ખાઇનું મ દ્વિર કહેવાય છે. મૂલનાયક શ્રી ઋષભદેવજીની પ્રતિમાજી લગભગ ત્રણ પુટ ઊંચી ભવ્યમૂર્તિ છે. બન્ને બાજુ લગભગ એ પુટની બદામી રંગની સુંદર પ્રતિમાએ છે. આ મદિરમાં લગભગ ૩૫ મતિ છે,
માઁદિરની ડાખી માજી સુદર મજબૂત ભાંયરું છે. મૂલમદિર સિવાયના બાકીના હિસ્સા વીરમપુરના સંઘે પાછળથી બનાવેલ છે, જેના શિલાલેખ આ પ્રમાણે'છે, संवत् १६६७ वर्षे शाके १५३३ वर्तमाने द्वितीय आषाढ शुदि ६ दिने शुक्रवारे उत्तराफाल्गुनी नक्षत्रे राउलश्री विजयसिंहजिविजयराज्ये श्रीविमलनाथप्रासादे तपागच्छे भट्टारक श्री पू. श्री विजयसेनमूरिविजयराज्ये आचार्यश्रीविजयदेवमूरिविजयराज्ये श्रीविरमपुरवासिसकल श्रीमंघकारापिता शुभं भवतु सुत्रधारकसना पचाइणकेन कृता, मुनिसाजिदासेन लिखितं श्रेयोऽस्तु "
૧ આ મદિર માટે એ પ્રકારની કિવદન્તી ચાલે છે. “ લક્ષ્મી નામની એક ગરીબ વિધવા કે જે વીરમના વાસી માલાશાહ સ`લેચાની બહેન થતી હતી. એક વાર પેાતાની ભાભી સાથે પાણી ભરવા ગઈ, ત્યાં લક્ષ્મીએ જલ્દી જલ્દી પાણી ભરવા માંડયુ. ભાભીએ ટાંણા મારતાં કહ્યું કે આટલી શી ઉતાવળ ? તમારે તે કંઇ મંદિર બનાવાની ઉતાવળ છે કે આટલી જાદી કરી હા. લક્ષ્મીબાઈથી આ ઉપાલભ સદ્ગુન ન થયા. ધેર આવી ચેવિદ્યારા અટ્ટમ કરીને દેવની આરાધના કરી, દેવતા પ્રસન્ન થયા અને દેવની કૃપા‰ ઉત્તમ શીલાવટાને ખેલાની સુંદર મંદિર નાણ્યું. અને તપાશ્ત્રીય આચાય થી હેવિમલ સૂરિજીના હાથે' પ્રતિષ્ઠા કરાવી છે.
ખીજી કિંવદન્તી પ્રમાણે લક્ષ્મીાદ લાખ રૂપીની માલીક હતી પત્તુ ને પુત્ર ન હતા. શ્રી હેમવિમ સૂરિજીના ઉપદેશથી એની લક્ષ્મી સત્કાર્યમાં ખર્ચવાની જેની ભાવના થઇ. ગગનચુમ્બી સુર કલામય ૧૫ નિમદિર નધા" અને વિસ, ૧૫૬૮ના વા ૬ ના તપાગચ્છીય ાચાય વ થી દુવિમલ્ટિના વાદ્ય થી અમદેવજીની સુ પ્રતિમાની પ્રતિકા વીતે મૂળના સ્થાપ્ના અતવ ઞ ૧૫૯માં કરે છે ? શાકાના ૧૫૦૦ ૧૩ ના,