________________
ના હાજી
: ૩૪૮ ?
[ જૈન તીર્થના વર્તમાનમાં નાકોડાજીમાં સુંદર કારીગરીવાળા વિશાલ ભવ્ય અને ઉન્નત ત્રણું જિનમંદિરમાંથી શ્રી નાડ પાર્શ્વનાથજીનું મંદિર મોટું, ભવ્ય અને સુંદર કલાના નમૂનારૂપ છે. ચૂલનાયક શ્રી પાશ્વનાથની પ્રતિમા લગભગ બે ફુટની છે અને બન્ને બાજુની બે પ્રતિમાઓ પણ દેહ પણ બે પુટની છે. પ્રતિમાઓ સુંદર, દર્શનીય અને પ્રાચીન છે, સંપ્રતિ રાજાના સમયની આ કૃતિઓ કહેવાય. છે. આ પ્રતિમાઓ, ઉપર કહેવાયું તેમ, અહીંથી દશ કેશ દૂર રહેવાના કેડા ગામના કેદી(નાગડુંદ)થી લાવીને અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ પાપહર મને હર મૂતિઓનાં દર્શન કરીને કવિવર શ્રી સમયઝુંદરજીએ ભક્તિવશ ગાયું છે કે –
જાગતા તીર્થ પાર્શ્વપઠ, જહાંમાં ત્રિવે જાવ ;
સુઝને નવદુખથી છેડોનિત નામ જપ શ્રીનાકેડે. મદિરના દક્ષિણ ભાગર તરફ એ મેટાં ચર છે, જેમાં વિક્રમની બારમી સઢીથી તે સત્તરમી સદી સુધીની મૂર્તિઓ છે. એક કાઉસ્સગીયા ઉપર વિ. ૪. ૧૩૦૩ ને લેખ છે. આ તીર્થ શ્વેતાંબર મૂર્તિપૂજક પલ્ટીવલ સંઘનું અને
તાંબરીય પgિવાલ રાચ્છના આચાના ઉપદેશથી બન્યું હોય એમ અર્ડના શિલાલેખે ઉપરથી જણાય છે.
આ તીર્થનાં દર્શન કરી નિર્વિવાદ એટલું ને સિદ્ધ થાય જ છે કે પટ્ટીવલે વેતાંબર જેને હુતા આ તીર્થમાં લેખે તે ઘણા છે, પરંતુ તંત્ર શુના ભયથી માત્ર બે જ તે આપું છું
"स्वस्ति श्रीजग्रामगन्ताम्युदयश्च संवत १६७८ वर्षे शांक १५४४ प्रत्तेमानं हितीय आपाढसुदि २, दिन रविवार राउल श्रीजुगमालजि विजयगये श्रीपरकीयगच्छ मट्टारकश्री यशादेवप्रिनिविजयमाने श्रीमहावीरवत्ये श्रीसंघेन चतुष्किका कारिता श्रीनाकोडापाचनायप्रसादान, शुमं मवतु उपाध्यायश्री कलशेखरशिप्य पं. सुमतिशेखरण लिखित श्रीछात्रहक देवोखरनि संवन कागपिता सूत्रधार फुजलग्राउझांझा घटिता उत्रतकवरी"
૧. કેટલાક એમ કહે છે કે નાની પાસેની નદીના કિનારે એક મકાન હ. તે મકાન પડી જવાથી તેમાંથી સ્ત્ર નિં પ્રઢ થઈ હતી.
૨. એક સાયરામાં ચાર મૂર્તિ છે બીજા ચરામાં શ્રત વર્તઓ છે. કારીયા બહુ જ ઠંદર અને દર્શનીય છે.
ધર્મરાન માસિકમાં રામનાં હજી લે આવી ગયા છે તેને નલરના લેખસંગ્રહમાં, જિનવિજ્યવ્રપાન શિલાલેખ સંગ્રહ mગ બીજામાં અને પટ્ટાવાળા વગેરેમાં આવી ગયા છે.