________________
-
-
-
-
-
-
-
--
ગાંભુગભૂતા
૬ ૬૯૮
[જૈન તીર્થોને માંશુ-ગંભતા જન સાહિત્યમાં આવતુ ભૂતા ગામ તે જ અત્યારનું પાટણ તાબાનું ગાંભુગભીરા ગામ છે. અહીં સુંદર, ચમત્કારી શ્રી લીરા પાર્શ્વનાથની પ્રતિમા છે. સુંદર બે માળનું પ્રાચીન મંદિર છે. એમાં સ્મૃતિઓ ઉપર શિલાલેખ નથી. ગંભીરા પીનાથજી મહાપ્રભાવિક છે અહીં શ્રાવકેના ઘર પંદર છે. ઉપાશ્રય છે. અહીંના પૂજારીને પ્રભુના હાથમાંથી રોજ એક રૂપાનાણું મળતું હતું પરંતુ ત્યાંના યુતિવચે ઉપાય કરી તે બંધ કરાવ્યું.
ભુતા-ગંભીર બહુ પ્રાચીન છે. જૈનસૂત્રો ઉપર અઘટીકાકાર શ્રી શીલાકાચા આચારાંગ સૂત્રની ટીકા આ ગંભૂનામાં સમાપ્ત કરી હતી. “સ્ત્રાવ
iા નમૂના રોજ રાતિ” આ ટીકા ગુપ્ત સંવત ૭૭૨ ના ભાદરવા શુદિ પાંચમે ભૂતામાં પૂરી કરવામાં આવી છે. મહામંત્રીશ્વર વિમલના પૂર્વજ નીનાશેઠ (નીય શેઠ) શ્રીમાલનગરથી ગાંભુ આવ્યા હતા. એમને ગુરેશ્વર વનરાજે ગલુથી પટણમાં બે લાવી તેમના પુત્ર લાહીરને પિતાને દંડનાયક (સેનાધિપતિ) નીયે હતાઆ નીના શેઠે પટજીમાં શ્રી ભદેવ પ્રભુનું સુંદર મંદિર બંધાવ્યું હતું.
શક સંવત ૮ર૬ માં સિદ્ધાંતક યક્ષદેવના શિષ્ય પાશ્વનાગ ગણિએ રચેલી શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ તાડપત્ર પર લખાઈ હતી એવી જ રીતે પડ૧ માં અહીં અગડ ચરિત્ર લખાયું હતું અધત આ ગલ્ફ ગ્રામ પાટણ વલ્યા પહેલાનું ગુજરાતનું પુરાણું ગામ છે. કહેવાય છે કે ગાંભુ શહેર ભાંગીને પાટણ વસ્યું છે. આ ગાંભુ ગામ મેરાથી ત્રણ સાડાત્રણ ગાઉ, ચાણસ્માથી છથી સાત ગાઉ અને પાટણુથી લગભગ આઠનવ ગાઉ દર છે. આ પ્રાચીન ગામની ચારે બાજુ જૂનાં ખંડિયેરા, ટીબા વગેરે દેખાય છે. આ પાટણ તાબાનું ગાયકવાડી ગામ છે.
મેંઢેરા ગુજરાતનાં પ્રાચીન તીર્થસ્થામાં મઢવા પણ ઉલ્લેખનીય છે. ગુજરાતભરમાં જેનાં પ્રાચીન તીર્થસ્થાનોમાં શ્રી શંખેશ્વર પાશ્વનાથજી અને ભરૂચનું શકુનિકાવિહાર-અવાવબોધ તીર્થ પ્રાચીન છે. તેમ આ ટેરા પણ પ્રાચીન તીર્થ છે. વિવિધતીર્થંકલ્પમાં ઉલ્લેખ છે કે –
"मित्तुंजे रिमहं गिरिनारे नैमि, भरुअच्छे मुणिमुब्वयं, मोढेरए बीर महुगए मुपास घडिमागम्मतरे नमित्ता सोरटे ढुंढणं विदरित्ता गोवालगिनिमि जो भुजेह तण आमरायसेविक्रमकमलेण सिरियप्पट्टिपरिणां सह सयछन्त्रीसे (८६६ ) विकासंघच्छरे सिरिधीरचित्रं मडगए ठावि"
“શત્રુંજયમાં કાયદેવને, ગિરનારમાં નિશ્ચછને, ભમાં મુનિસુવ્રત