________________
-
-
- - -
-
-
-
[ જન તીને
સાચોર
: ૩૬ ; ૧ જીવિત સ્વામીનું મંદિર જેમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે.
આ મંદિર વિશાળ, ભવ્ય અને મહર છે. ૨ તપગચ્છનું મંદિર જેમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાન છે. ૩ ખરતરગચ્છનું મંદિર જેમાં મૂળનાયક શ્રી ધર્મનાઇ છે ૪ ચૌદસીયાગચ્છનું મંદિર જેમાં ભૂલનાયક શ્રી શીતલનાથજી છે.
૫ ગામ બહાર શ્રી ગેડી પાર્શ્વનાથજીનું મંદિર જે બાવન જિનાલયનું ભવ્ય અને વિશાલ મંદિર છે.
શ્રાવકેનાં ઘર ૫૦૦ છે. જેએ આ બધાં મંદિરોની જેએ તેવી વ્યવસ્થા રાખી શકતા નથી.
સાર ભીલડીયાજી તીર્થથી ૪૦ માઈલ, ધાનેરાથી ૨૪ માઇલ અને ડીસાથી પપ માઈલ દૂર છે. અહી પિસ્ટ ઓફિસ છે તેમજ રેલ્વે લાઈનમાં, જોધપુર ૨માં સમદડી જંકશનથી દક્ષિgમાં જાહેર લિન્નમાલ, સાચોર તશ્કરેલવે લાઈન જાય છે. જોધપુર ના રાણીવાડા સ્ટેશનથી ૩૦ માઈલ દૂર એર છે, પન્હીં રોજ સવારમાં મોટર અવે છે. રાણીવાડાથી કે ભાડાના લગભગ દાટ છે રૂપિયા હશે, અત્યારે જોધપુર સ્ટેટના તાબામાં લેવાથી આ નથને રાજપુરના વિભાગમાં લીધું છે.
ની ખાસ દર્શન કરવા લાયક છે.
તા, કુ. સાચેરમાં વિ સં. ૧૨૫ વર્ષે વશાખ વદ તેરશે સત્યપુર મહાવીર ત્યમાં ભંડારી ઘા વગેરેએ પિતાના કલ્યાણ માટે ચકકા કરાવ્યાને લેમ છે(બા. ૫. નહારજી . શિલાલેખ સં. પ્રથમ ખંડ, ૫ ૨૪૮ માં લેખ છે )
મારવાડની મોટી પંચતીથી. મારવાડની મોટી પંચનાથમાં રાણકપુરજી સુખ્ય તીર્થસ્થાન છે યાત્રાળુઓને રાણકપુર આવવા માટે B. B & . , R . ના રા ટેશન અથરા તેફાકના ટેશને ઉતરવું પડે છે. પાણીથી સાત ગાઉ અને ફલના સ્ટેશન પાંચ ગાઉ દૂર સાદડી. શહેર છે. અત્યારે તે કુલનાથી મેટર મળે છે તે સાદી થઈ રાકયુર જાય છે. ફુલના અને ૨ સ્ટેશન સામે જૈન ધર્મશાળ છે. રગામ સ્ટેશનથી છેડે હૂર છે ત્યાં તાંબર જૈનયંદિર, મશાલા ઈત્યાદિ છે સાદડીમાં ચાર નિમંદિરો છે. રાહુયુર તીચની પિટી, ધર્મશાલા વગેરે છે. શ્રાવાની હતી ૧૦૦૦ હજાર ઘરની છે. શ્રી ચિન્તામ પાનાથજીનું વીશ જિનાલયનું મુખ્ય મંદિર છે. સંપ્રતિ રાજાના સમયની પ્રાચીન મૂર્તિ છે. આ મંદિર બારમી સદીમાં કન્યાનું કહેવાય છે. સાદડીથી ૩ થી ૪ ગાઉ દર રાણકપુરજી તીર્થ છે રતા