________________
નાહુલા
: ૩૪ :
[જૈન તીર્થાંના શ્રી આદિનાથ ભગવાન મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હશે, પરન્તુ પાછળથી તેમાં પણ પરિવર્તન થયુ છે અને હાલની શ્રી માતિનાથ ભગવાનની મૂર્તિ પાછળથી બિરાજમાન કરી હશે એમ જણાય છે. આ આદિનાથના મંદિરની પાસે જ બ્રાહ્મણુંાનું તપેશ્વર મહાદેવનું મંદિર છે. આ અન્ને મદિરાના દંતકથામાં પરસ્પર સમાઁધ છે་સક્ષેપમાં કથા આ પ્રમાણે છે. એક વખતે એક જૈનયતિ અને શૈવ ગેસાંઇની વચ્ચે મ ંત્રપ્રચાગની કુશલતા વિષે વાદ થયે. તેઓએ પાતાની મત્રશક્તિ દેખાડવા માટે, દક્ષિણ મારવાડના મલ્યાણીના ખેડમાંથી બન્ને જણાએ પાતપેાતાના મતનાં આ મંદિર; મંત્રમળથી આકાશમાં ઉડાહ્યાં અને એવી પ્રતિજ્ઞા કરી કે-સૂર્યોદય પહેલાં નાલાઈ પહોંચીને તેની ટેકરી ઉપર, એ પ્રથમ પેાતાનું મંદિર સ્થાપન કરશે તેની જીત થયેલી ગણુાથે બન્ને જણુાએ ત્યાંથી એક સાથે ક્રિશ ઉડાડયાં પરન્તુ વગેાસાંઈ જૈનતિની આગળ નીકળ્યે અને નાડલાઈની ટેકરી પાસે આવી ઉપર ચઢવા જતા હતા તેટલામાં જૈન યતિએ મંત્રવિધાથી ટુકડાના અવાજ કર્યો. તેથી ગાંસાઈ વિચારમાં પડયે અને સૂર્યોદય ચચે કે શું તે જોવા મડયા એટલામાં જૈનયતિનું મદ્રિર તેની ખરાખર આવી પહોંચ્યું અને સુચંદય થઇ જવાને લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પાતપેાતાનાં મ ંદિશ સ્થાપન કર્યાં. મા દંતકથાને લગતી એક કડી પત્તુ ત્યાંના લેાકા વારવાર માલ્યા કરે છે.
संवत दशहोतरो बदिया चोरासी बाद खेडनगरथी लावीया नाडताड़ प्रासाद
આ દંતકથામાં જણાવેલ ઐનયતિ સંબધી હકીકત પંઢેર ગચ્છના શ્રીયશે. ભદ્રસૂરિજીને ઉદ્દેશીને છે. સેાહમકુલરનપટ્ટાવલીના લેખકે પણ આ હકીકતનું સૂચન કર્યું છે, પરંતુ તેમણે આપેલી કડીના ઉત્તરાર્ધમાં ટ્રક છે “ વધ્રુભીપુરથી આણિયે ઋષભદેવ પ્રાસાદ ” ચર્ષિ કવિવર લાવણ્યસમર્ચે આ ઝુકીકત નથી આપી છતાંયે તેમના વખતે એટલુ તા જાહેર હતું જ કે શ્રીયશેાભદ્રસુરિજી આ મંદિર મંત્રશક્તિથી બીજે ઠેકાણેથી ઉપાડી લાવ્યા હતા. ત્યાંના ૧૫૯૭ ના લેખમાં પણ સ્પષ્ટ જણાવ્યુ છે કેમ. ૯૬૪ માં આ મંદિર શ્રીયશેાભદ્રસૂરિજી સત્રમ૩થી અહીં લાવ્યા હૅતા. શ્રી આદિનાથજીના મ"દિરમાંથી સ, ૧૧૮૯ માદ મુઠ્ઠી પ ના લેખ મળે છે; તેમજ સ. ૧૨૦૦ ના લેખ છે; બીજો ૧૨૦૨ ના લેખ મળેલ છે મૂલનાયક શ્રી આદિનાથજી ભગવાન ઉપર સ. ૧૬૭૪૪ ના માલ વિદે ૧
આ દંતકથા લાંખી હોવાથી હું નથી આપàા વિશેષ જાણુવા ઇચ્છનારે શ્રી-વિજયધર્મ ર્િ સ પાતિ જૈન રાસ સંગ્યુ ભા૨ તથા જૈન” પત્રને રોપ્યાંક વગેરે જોવાં × ત્રુંજયની ટેકરી ઉપરના આનાથજીની મૂર્તિ ઉપર સ. ૧૬૮૬ ના લેખ છે, જેમાં જાળ્યુ છે કે ૧૬૮૬ માં શ્રી વિજયદેવ∞િ અને તેમના પટ્ટધર શ્રી વિજય