________________
-
-
-
-
ઈતિહાસ ] • ૩૫ :
નાજુલાઈ ગુરૂવારને લેખ છે. પ્રતિષ્ઠા કરાવનાર તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ છે.
આ સિવાય શ્રી નેમિનાથજીના મંદિરમાં ૧૧૫ આશ્વિન વદિ-૧૫ ભેમવાર ને લેખ મળેલ છે જેમાં મંદિરજીને માટે અમુક ભેટને ઉલ્લેખ છે. બીજે લેખ સં. ૧૪૪૩૪ને છે જેમાં મંદિરના જીર્ણોદ્ધારને ઉલ્લેખ છે. આ ઉધ્ધાર માનતુંગસૂરિજીની વંશપરંપરામાં થયેલા ધર્મચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી વિનયચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ છે. આ મંદિરને નેમિનાથજી અથવા જાદવામાં મંદિર કહે છે. શ્રી સમયસુંદરજી “શ્રી નાડેલાઈ જાદ” લખે છે એ આ મંદિરને માટે જ. सिंरिमे " श्रीनडुलाईमंडन श्रीजेखलपर्वतस्य प्रासाद श्रीमूलनायक श्री भादिनार्य વિક શ્રી ગિરનારની ટુંક ઉપર ૧૧લ્મ ને લેખ છે જેમાં દાન આપ્યાને લેખ છે.
* ૧૪૪૩ નો લેખ આ પ્રમાણે છે –
ॐ स्वस्ति श्रीनृपविक्रमसमयातीत सं. १४४३ वर्षे कार्तिकवदि १४ शुके श्री नडुलाइनगरे चाहुमानान्वय महाराजाधिराज श्रीवणवीरदेवराज्ये अनस्थ स्वच्छ श्रीमद् बृहद्गच्छनभस्तलदिनकरोपम श्रीमानतुगसूविंशोद्भवं श्रीधर्मचंदसूरिपट्टलक्ष्मीश्रवणोप्सलायमानः श्रीविनयचर्दसूरिभिरनल्पगुणमाणिक्यरत्नाकरस्य यदुवंशश्रृंगारहारस्य श्रीनमीश्वरस्य निराकृतजगविषादः ઝાવાતા જયુલ કાર્જ ના શ્રી ”
૧૧૮૭ ને પણ દાન પત્રનો લેખ છે. ૧૨૦૦ ની સાલને પણ દાન આપ્યાને લેખ છે, અગિયારે મંદિરને ટૂંક પરિચય નીચે આપું છું. ૧ શત્રુંજય ટૂંક મૂલનાયકછ રંગ ૧૬૮૬ની પ્રતિષ્ઠા થયેલી છે. ૩ મૂર્તિઓ છે.
આદિનાથજી સફેદ ૨ ગિરનાર ટૂંકમલનાથજી શ્યામ ૧૧૧૯ પ્રતિષ્ઠા છે.
શ્રી નેમિનાથજી ૩ આદિનાથજી
સદ ૧૬૭૪ " ૪ અજિતનાથજી પીલા ૦ ૫ સુપાર્શ્વનાથ
સફેદ ૧૬૫૯ ૬ ભાષભદેવજી ૭ શાતિનાથજી
૧૬૫૯ ૮ નેમિનાથજી
૧૬૫૯ ૯ સુપાર્શ્વનાથજી
१७९८ ૧૦ ગેડીપાર્શ્વનાથજી ૧૧ શ્રી વાસુપૂજ્ય
૧૭૬૮
૦ બ બ બ હ હ હ હ -