________________
-
-
- - -
- - -
-
-
-
- -
-
-
ઇતિહાસ ] ૬ ૨૭૭ :
બાબુ તરફ પહાડીની વચમાં ખુલા ભાગમાં જૈન મંદિરોનાં શિખરે અને નાનાં દર્શન થાય છે દેલવાડામાં વસ્તી તે થોડી જ છે પરન્ત જેન મંદિર, યાત્રીઓ, કારખાનું, પૂજારીઓ, કારીગરો, સિપાઈઓ-પદારે અને મજૂરોથી શોભા સારી રહે છે. અહીં અમદાવાદના દાનવીર શેઠ હઠીસીંહ કેસરીસિંઉં તથા હેમાભાઈ હઠીસીંહની એમ બે ધર્મશાલાઓ છે. બીજી પણ કોટડીઓ વિગેરે છે.
* વ્યવસ્થા સિહી શ્રી સંઘ કરે છે-વેતાંબર જૈનસંઘ તરફથી વેતાંબર જૈન કારખાનું ચાલે છે. હવે આપણે મંદિરના દર્શને જઈએ.
બધાયથી પહેલાં વિમળશાહનું મદિર આવે છે. આ મંદિરમાં પ્રદક્ષિણામાં જમણું તરફના ખૂણામાં દેવીજીના મંદિરની પાસે એક મંદિર છે, જેમાં મહારાજ સંપ્રતિના સમયની ત્રણ હાથ ભેટી શ્યામસુંદર મૂતિ છે. આ મંદિરમાં કારીગરી પણ સામાન્ય છે પરંતુ આ મંદિર છે. પ્રાચીન. કહે છે કે વિમલશાહના મંદિરની પહેલાનું આ મંદિર છે.
વિમલશાહનું મંદિર આખું આરસનું બનેલું છે, જેમાં ૧૫૦૦ કારીગરે અને ૨૦૦૦ હજાર મજૂરએ ત્રણ વર્ષ લગાતાર કામ કર્યું હતું. પહાડ ઉપર હાથીદ્વારા પથ્થર લઈ જવામાં આવ્યા હતા. મેટી મોટી શિલાઓ અને પથ્થર જોઈ આપણને તાજીબી થાય છે કે જે જમાનામાં હાલનાં યાંત્રિક સાધન ન હતા તે જમાનામાં અહીં આટલી ઊંચાઈએ કેવી રીતે પથ્થર ચડાવ્યા હશે. દરદરથી પથ્થર મગાવી કામ મજબુત અને ટકાઉ બનાવ્યું છે. લગભગ બે કરોડ રૂપિયા ખર્ચ થયા હશે. મંદિરની લંબાઈ ૧૪૦ પુટ અને પહોળાઈ ૯૦ ફટ છે. ગમંડપમાં અને ખભાઓમાં એવા એનું અદભુત ચિત્ર આળેખ્યા છે કે જે જે મનુષ્ય આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. એ વેલબુટ્ટા, હાથી, ઘોડા અને પૂતલીઓ એવી અદભત બનાવેલ છે કે માત્ર અંદર પ્રાણની જ પામી છે. બાકી પતલીઓ હમણાં બેલી ઊઠશે, નૃત્ય કરશે કે વાછત્ર વગાડશે એમ લાગે છે. હિન્દુસ્તાનમાં વરપાલનાં જન મદિર સિવાય વિમલશાહનાં મંદિરની જેડમાં ઊભા રહી શકે તેવા કે મંદિરો નથી.
મદિરની પ્રદકિqમાં બાવન જિનાલય મંદિર બનેલા છે, જેમાં સુંદર મનેહર પ્રાચીન જિનવરંદ દેવેની પવાસન મૂતિઓ બિરાજમાન છે. મુvપ મહિના રંગમડપમાં ૪૮ ખંભા લાગેલા છે. તેની મને ગુગ્ગજમાં બહુ આભન કારીગરો આલેખેલી છે. કાગળને પણ આટલી બારીકાઈથી ન કેવી શકાય ત્યાં પેપર ઉપર બારીક ટાંકણાથી અભુત દરશે અળગેલાં છે બાવન જિનાથના ખંભામાં અને તેમાં પનું અદભુત કારીગરી છે માં માં જેનાં વજન ૬ઃખના આવે, કેટલાક અજેનો તે સૂતાં સૂતાં આ અદભુત કારીગરી નિશાની વાત