________________
ઈતિહાસ ]
૨૭૯ઃ
આવ્યું “ધર્મસૂરિ અને નાગેન્દ્ર આદિ ચાર આચાર્યોએ વિમલવસતિની વિ. સં. ૧૦૮૮ માં પ્રતિષ્ઠા કરી.”
મૂળ મુદ્દે મંત્રીશ્વર વિમલ અને તેમના કુટુમ્બીઓ જૈન ધર્મના પરમ ઉપાસક હતા અને ખાસ કરીને વિદ્યાધર અને નાગેન્દ્ર ગચ્છના આચાર્યો સાથે તેમને અને તેમના કુટુંબીઓને ગાઢ સંબંધ હતે જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકપમાં પણ આટલું જ લખે છે. જુઓ
વૈને વસુવાશ (૨૦૮૮) કિરે પરિવરાતसत्प्रासादं स विमलवसत्याा व्यधापयत् ॥ ४० ॥
( જિનપ્રભસૂરિ વિવિધ તીર્થકલ્પ, પૃ. 1) મૂલનાયકજીની મૂર્તિ ઉપર અત્યારે કઈ લેખ નથી. આજુબાજુમાં જે બે મૃતિઓ છે તેના ઉપર સં. ૧૩૮૮ ને લેખ છે. ગભારાની બહાર સર્વ ધાતુની પદ્માસન મૂર્તિ છે તેના ઉપર સં. ૧૫ર ને લેખ છે. આ સિવાય ૧૪:૮, ૧૩૩૮, ૧૩૮૨, ૧૨૦૧ અને ૧૩૫૦ ઇત્યાદિ સંવતના લે છે. તેમજ મૂલ ગર્ભાગારમાં જ જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે, જે સં. ૧૬૯૧માં મહોપાધ્યાય લબ્ધિસાગરજીએ બિરાજમાન કરાવેલ છે.
આ મંદિરની બહાર જમણી તરફ ચરણપાદુકાના પથ્થરમાં ૪. કાવ્યનો લેખ છે તેમાં ૧૨૭૯, બીજા મંદિરમાં ૧૨૪૫ને લેખ છે. એક બીજો લેખ ૧૩૭૮ ન છે જેમાં ધર્મઘોષસૂરિજી અને જ્ઞાનચ દ્રજીના નામે છે. એક મદિરના દર. વાજા પર ૧૨૪૫ને લેખ છે.
મન્દિરજીની ઠીક સામે એક દરવાજા પર એક ઘેડા ઉપર વિમલશાહની મુનિ છે. વિમલશાહના ઘોડાની આજુબાજુ સુંદર દશ હાથી છે. વિ. રાં. ૧૮૧૮માં થયેલા કવિરાજ શ્રી પાવજયજી લખે છે કે વિમલચાઉના મદિરમાં ૮દ મતિ હતી. આને હાથીશાલા-કતિશાલા કહે છે. આ શિલા વિમલમત્રોન ઈના વશજ પૃપા વિમલવસીને જીખાર કરાવતાં વિ. સં૧૨૦૦માં બનાવેલ છે. તેમાં પિતાના કુટીઓની મૂર્તિ છે
વિમલવસહીને ગુખ્ય ભ ગ ૧૩૬૮ માં અલાઉન ખાન જે કો . તે વખતે ખંભા, રગડપ, , હરિશાલા અને કેટવક માને કર્યું હતું તે ૧૮ માં માડબ્ધપુર મ ડોર) પાસી ગાલના યુવા ધન, તેને પત્ર બીજ વગેરે છે ભાઈ, તથા ગેમવન બીમાને પુત્ર મ૮િ , તેને પુત્ર લાલસિહ (લ૯૧) યાદિ નવે ભાઈને મળી કાર કરાવ્યા છે. તે
* એ સર પ્રકાર નં 1 : ૮, જ
-
-
-
-
-
-