________________
તારંગા
; ૧૯૨ :
[ જૈન તીર્થોના
સેાની ચેવિ દે ( શ્રી સેામણુ દરસૂરિજીના સમયમાં તારંગા પર અજિતનાથની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાથ ગાવીંદ હશે ) ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પાર્શ્વનાથ ભગવાનને પૂજીને ચાર દેહરી સ્થાપી, આગળ ઉપર જણાવે છે કે—
શન્તિનાથને પૂજો. આગળ સરસ્વતી સૂકી (?, આદિજિનની પાદુકા. શીતલ રાયણની છાયા. છે નાગ એમ પ્રદક્ષિણા દઇ મૂલનાયકને ભારે પહેાચ્યા, એ માજી પુરીકની એ નવી પ્રતિમા કે જે સાહયવંત અને અર્જુને સ્થાપેલી તેને પૂજતાં
પાતક ય
નદિનનના ભાઈએ કરાવેલ શ્રી મહાવીર ભગવાનને સુંદર પ્રાપ્ત દ છે, તેમાં લેપમય મૂર્તિ છે. શત્રુંજય, ગિરનાર, આજી, આરાસણનાં તીથૅ કરી ગુડર, વડનગર, સેપારૂનાં તી કરી તલેટીના ત્રણ ષિ અને પ્રણામ કરી શત્રુંજયની તલેટીમાં આ વડનગરના તીનું મહાત્મ્ય જણાવ્યુ છે. આ સિવાય એક નીચેના ઉલ્લેખ મળે છે. “ વડનગરે આદી પ્રભુ વીર, જીવીતસ્વામી લેપમય કનકવરણ પાદુકારાયણ ( સાધુચ દ્રષ્કૃત તી રાજ ચન્યપરિપાટી ) મહારાન્ત કુમારપાલે ૧૨૦૮માં પ્રથમ જ અહી કિલ્લા અનાવ્યેા હતેા આ વડનગર નાગર જ્ઞાતિની ઉત્પત્તિનું સ્થાન મનાય છે, ઘણા નાગરે પહેલાં જૈન હતાં તેમનાં બધાવેલાં મદિર-ખનાવેલી મૂર્તિએ આજ પણ ત્યાં છે. ઊંચા ટેકરા પર આવેલું વડનગર આજ પણુ તેના ભૂતકાલીન ગૌરવને યાક કરાવે છે. અહી અત્યારે ૮ જિનમદિરા છે,
1
આ મદિરામાં આદિનાથ ભગવાનનું દર્શનીય છે. મ દરમાં ભેાંયરું હતુ જે જવાય છે. સુદર ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર છે.
સી
મદિર પ્રાચીન છે, જે ખાસ તારગાજી જતું. અહીથી તારગા ગામ ખઢુ ૨ વિશાલ તલાવ છે.
તારગા
આ તીર્થ મહેસાણુ! જંકશનથી ૩૫ માઈલ દૂર આવેલા ટીંપા ગામની ટેકરી પર છે જ્યારે શત્રુંજય ગિરિરાજની તલાટી વડનગર ( આનંદપુર ) પાસે
- આા નીચંનુ નામ તાર ગા કેમ પડ્યું' તે સંબધી જુદા જુદા મતભેદે પ્રવર્તે છે. જૈન સાહિત્યમાં ઉલ્લેખ મલે છે કે પ્રાચીન સમયમા કે જ્યારે હાલના વડનગર (માનદપુર) પામે શત્રુ જયગિરિરાજની તલાટી હતી ત્યારે આ ટેકરીતે એ તળાટીના પર્વત સાથે સબંધ હતા, સિદ્દાલનાં ૧૦૮ નામ કહેવાય છે તેમાં એક નામ તારગિરિ” છે અને એ જ આજનું તારી મા કહેવાય છે. પ્રભાવક ચત્રિમા એનું નામ “તારાથે તાર’ગા પહાડ' છે અને એ જીદૂચા થાસૃત્તિોિત્તિ વૃઘસામ્' એટલે આ ટ્ટિએ તે તારા એ જેતેના મહાન પ્રાચીન નીચે સિગિ—િનાચલની ટુક ગણાય. ૌદ્ધ સાહિત્યમા પશુ આ સ્થાનના ઉલ્લેખ મળે છે અને કહે હૈં કે ભેન્દ્વોની શાસનદેવી
વે