________________
.
.
.
-
-
ઈતિહાસ ]. : ૧૯૯ •
તારગા ins wા સીમા ચોઘં..... રૂfifમાચાર પિમ દેવની ભાયા જીમણુકલ્યાણ માટે ...
મૂળનાયકની બન્ને બાજુ જે જિનમૂર્તિઓ છે તેમાં નીચે પ્રમાણે લેખ ઉપલબ્ધ થાય છે.
ॐ संवत १३०४ द्वितीय ज्येष्ट सु० ९ सोमे सा० धणचंद्र सुत सा० बद्धमानतत्सुत सा० लोहदेव सा० थेहडसुत सा० भुवनचन्द्र पद्मचन्द्रप्रभृति कुटुम्बसमुदायश्रेयोर्थ श्रीअजितनाथवि कारितं । प्रतिष्ठित चादी श्रीधघोपरिपक्रमागतः श्रीजिनचंद्रसरिशिष्यैः भुवनचंद्रमरिभिः ॥
ॐ ॥ सं. १३०५ अपाढ वदि शुक्रे सा० बर्द्धमान सुत सा० लोहदेव सा० आसधर सा० तथा थेहड सुत सा० भुवनचन्द्रपमचन्द्रः समस्तकुटुम्बअयोर्थ श्रीअजितनाथवि (विबं) कारितं । प्रतिष्ठितं वादींद्र श्रीधर्मघोषसरि पट्टप्रतिष्ठित श्रीदेवेन्द्रसरिपट्टकमायात श्रीजिनचन्द्रसरिशिष्यैः श्रीभुवनવારિમિઃ
આપણે ઉપર જોયું તેમ ભૂલનાયકને લેખ ઘસાઇ ગયે છે છતાએ એટલુ તે સિદ્ધ થાય જ છે કે અત્યારે વિદ્યમાન શ્રી મૂલનાયકજી મહારાજ કુમારપાલના સમયના પ્રતિષ્ઠિત નથી તેમજ આપણે આજુબાજુની મતિના જે લેખો આપ્યા છે તે એના પરિકરમાં છે. અને લેખે એક જ ધણીના છે. પહેલે લેખ વિ સં. ૧૩૦૪ ને જેઠ શુદિ ૯ ને સેમવાર ને છે બીજો લેખ સં. ૧૩૦૫ અષાઢ વદિ ૭ ને શુક્રવારને છે. બીજા લેખમાં વાદી શ્રી ધર્મષસૂરિના પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બાકી બને લેખની હકીકત લગભગ સરખી છે. બને લેખનો ભાવાર્થ આ પ્રમાણે છે. શાહ ધનચંદ્રના પુત્ર શાહ વર્તમાનના પુત્ર શાહ લેહદેવ શાહ આસધર અને શાહ ચેહડ, તેમાં શાહ શેહડના પુત્રે શાહ ભુવનચંદ્ર અને પદ્મચન્દ્ર એ બંનેએ પોતાના કુટુંબના સમુદાયના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની વાદીન્દ્ર શ્રી ધર્મઘા - સૂરિના પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિ, તેમની પટ્ટપર પરામાં થયેલા શ્રી જિનચન્દ્રસૂરિજીના શિષ્ય શ્રી ભુવનચન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી
સત્તરમી સદીના શ્રી વિજયસેનસૂરિજીના જીર્ણોધ્ધાર માટે વિજયપ્રશરિતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે.
क्रीडाऽऽश्रये जयश्रीणां श्रीमच्छत्रुञ्जये गिरौ । उत्तुङ्गले तारङ्गे श्रीविद्यानगरे पुनः ॥५९ ॥