________________
ભરૂચ
: ૨૪૦ :
[ રન તીર્થને આ તીર્થની ઉત્પત્તિ સબધી વિસ્તૃત માહિતિ સુદ સણા ચરિયું અને વિવિધતીર્થકલ્પમાંથી અને પ્રભાવક ચરિત્રમાથી મલે છે, લંબાજીના ભયથી સંક્ષેપમાં જ ઉત્પત્તિને પરિચય આપ્યો છે.
ભરૂચમાં ન મુનિઓના વિહાર સંબંધી બુકતકલ્પ ભાષ્યવૃણિ વિગેરે પ્રાચીન ગ્રન્થોમાં ઉલ્લેખ મળી આવે છે. અશ્વાધ અને સમલિકાવિહાર તીર્થને પ્રાચીન તીપટ આબુનાં વિમલવસહી નમંદિરમાં અને કુંભારીયાજીના જૈન મંદિરમાં અત્યારે પણ હુબહુ વિદ્યમાન છે. માત્ર સુસલમાની જમાનામાં જ આ તીર્થ નઈપ્રાયઃ થયું છે.
ભરૂચને જૈન સાહિત્યમાં ભૃગુકચ્છ તરીકે ઉલેખેલ છે અને વીસમા તીર્થ કર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમય જેટલું આ નગર પ્રાચીન છે એમાં તે સંદેહ જ નથી. આ સિવાય પ્રભાવક ચરિત્રમાં નીચેના પણ ઉલ્લેખ મળે છે. ૧ કાલિકાચાર્યના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્ર ભંગુકચ્છના રાજા હતા.
“gવાસ્તિ; સદાતિ
भृगुकच्छनृपस्तत्र बलमित्रोऽभिधानता" આ. શ્રી કાલિકાચાર્ય જ્યારે ભૂગુ પધાર્યા ત્યારે ઉત્સવ બહુ જ સારે થયે હતું, રાજા પિતે સામે આવ્યા હતા. સૂરિજીએ રાજાને પ્રતિબંધ આપવા સાથે જ શકુનિકાવિહાર તીર્થનું માહાસ્ય સંભળાવ્યું હતું.
ભરૂચમાં કાલિકાચાર્યજી ચાતુમાંસ હતા ત્યારે મિથ્યાત્વીને વાદમાં છાયા હતા તેથી તેઓએ તેમને ઉપરવા કર્યા હતાં. રાજા કાનને કાચ અને સરલ હતા. બીજા ઉપસર્ગોથી તે સૂરિજી ન ડગ્યા પરંતુ જ્યારે મંત્રીએ કહ્યું કે સૂરિજી તે દેવ સમાન પૂજ્ય છે માટે ત્યાં એમનાં પગલાં પડયાં હેય ત્યાં આપણાથી યુગ કેમ મુકાય?એમના ચરણ તે પૃજવા ગ્યા છે. બીજું તેમને ઉત્તમ આહારથી સત્કારવા જઈએ માટે નગરમાં હીંડીનાદ વગડા કે ગામલોકો તેમને ઉત્તમ આહાર આપે
“નારે રિમો વધ ક્ષેત્રાધિપૂત
प्रतिलाभ्या वराहरगुत्रो राजधासनात ॥" ભીંતમાં ત્રણ આસન મહેબ છે. ત્યાં ત્યારે તે ( અરેબીક ભાષામાં ) સાસુદીન તઘલખને લેખ છે. આવું જ પાલનપુર, ખંભાત, અને જેનપુરની મેટી મરજી ૫ણ જન મંદિરનું પરાવર્તન છે એમ સ્પષ્ટ દેખાય છે. ખરેખર શ્રી મુનિસુવ્રત સ્વામીનું અશ્વત બોધ તીર્થ અને નિકાવિહાર ગુજરાતના મહામાન્ય ઉદા મહેતાના પુત્ર માંગડ મંત્રીશ્વર પત્થરને બંધાવે, સેલંકી રાજાધિરાજ પરમાતોપાસક કુમારપાલ અને કલિદાસ શ્રી હેમચંદ્રાચાર્યજીને પ્રતિષ્ઠા અને ધ્વજ ફરકાવેલ કનિકા વિહાર મÚમાં પરિવર્તન પામ્યો છે. કલિકાની આ વિષમતા છે!!