________________
-
-
1
-
-
-
-
-
ક
—
t
=
--
--
--
',' , '
U'
!!
11
مره
is
=
=
-
**
*
.
..
.
ચંદ્રાવતી ખરેડીથી દક્ષિણ દિશામાં ચાર માઈલ અને સાંતપુરથી લગભગ અઢી માઈલ પર ચંદ્રાવતી નામનું નાનું ગામડું આવેલું છે. ત્યાં હાલમાં રબારી, રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખોરડાં છે. ગામની આસપાસ પડેલા ભાવોના હાલે ઢગલા તે નગરીની પ્રાચીનતાની અને આબુના પરમારની રાજધાની હોવાથી તેની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. ગુજરાતના મહારાજાના મહામંત્રી વિમલશાહ, અને વસ્તુપાળ અને તેજપાળના વખતમાં આ નગરીની જાહોજલાલી અપૂર્વ હતી. હજારો
૧, મરા ને વાહn: पुरो चन्द्रावती सेषी राजधानीनिनिधिपाम् ॥१५॥
- amr , ના
રોજ રા