________________
--
-
-
-
ઈડરગઢ
: ૨૯૮ :
[ રૈન તીર્થોને તેમજ મહાપ્રભાવિક આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીને જન્મ પણ ૧૬૫૬ શાખ શુ. ૪ ને સોમવારે ઈડરમાં જ થયે હતે. ઈડરમાં શ્રી વિજયદેવસૂરિજીએ ત્રણ પ્રતિકાઓ કરી હતી
"इयद्धराज्यनगरे स्वावतारेण सुन्दरे । प्रतिष्ठात्रितयंचक्रे येन मरिषु चक्रिणा ।। जीणे श्रीमयुगादीशे यवनैव्यगिते सति । तत्पदे स्थापितो येन नूतनः प्रथमप्रभुः॥"
(વિજયપ્રશસ્તિની છેલી પ્રશસ્તિ, લેક ૧૪, ૧૫) વિ સં ૧૯૮૧ માં વૈશાખ રુ. ૬ ને સોમવારે ઈડરમાં ઉ. શ્રી કનકવિજયજીને વિજયદેવસૂરિજીએ આચાર્યપદ આપી, વિજયસિંહસૂરિ નામ સ્થાયી પિતાના પટ્ટ ઉપર સ્થાપ્યા.
વિજ્યપ્રદરિતની ટીકાને પ્રારંભ ઈડરમાં જ કરવામાં આવેલ. વાચક શ્રી ગુણવિજયજીએ ગુવાવલીના પરિશિષ્ટરૂપે એક પ્રબંધ લખ્યો છે અને તેમાં શ્રી વિજ્યદેવસૂરિજીનું વૃત્તાંત આપ્યું છે, તેમાં જણાવ્યું છે કે–“ આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી ઈડરના રાજા કલ્યાણમલ્લે રણુમલલ કી નામના શિખર ઉપર એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું તે અદ્યાપિ વિદ્યમાન છે.”
આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી જ્યારે પિતાની જન્મભૂમિ ઈડરમાં ચાતુર્માસ હતા ત્યારે અનેક પ્રકારના ધર્મ મહેત્સ થયા હતા ત્યાંના રાજા કલ્યાણમડલ તેમને ઉપદેશ સાંભળી જૈન ધર્મને અનુરાગી બન્યું હતું અને તેની સમસ મહાતર્ષિક શ્રીપદ્મસાગર ગણિએ બ્રાહ્મણ પંડિતેને વાદમાં હરાવી જયપતાકા મેળવી હતી. વિજયદેવસૂરિજીએ અહીં ૬૪ સાધુઓને પંડિતપદ આપ્યું હતું. * ઈડરગઢ ઉપર શત્રુજ્ય અને ગિરનારની રચના હતી એ ઉલ્લેખ મળે છે. જુઓ -
અમિ નગરનિ વિજાપુરી સાબ લઈ નિવસિ રિ
તિહાં થાપ્યા શેત્રુંજગિરિમારિ તે વંદુ હું અતિસુખકારિ” હવે જે રણમલ્લ ચેક્કનું પાન કહેવાય છે તે ગિરનારનું રૂપક છે. અહીં વિજયદેવરિજના ઉપદેશથી ઈડરના રાણુ કલ્યાણમલે જૈન મંદિર બંધાવ્યું હતું. આ મંદિર વેતાંબર જૈન મંદિર હતું અત્યારે તે ચેડા વર્ષોથી તેમાંની મૂર્તિઓ ઉપાડી લેવામાં અાવી છે. દિવસે દિવસે ખંડિત થતું જાય છે. આ મંદિર આકારમાં નાનું છે તે પણ દેખાવમાં ભળ્યું છે. આ મંદિર ઉપરની અગાશી ઉપર ચઢીને જોતાં આ પહાડ બહુ જ સુંદર રીતે દેખાય છે. નીચેનું ઈડર શહેર પણ આખું દેખાય છે. શ્વેતાંબર જૈન મંધ અને સાથે જ ઈરના જેન સંધની ફરજ છે કે આવા એક પ્રાચીન સ્થાનનો જરૂર છેહાર કરી પ્રાચીર તીર્થમાની ગય. છે