________________
ભીલડીયાજી
= ૨૧૬ .
[જેન તીર્થોને ભાવાર્થ-જે વર્ષમાં વીજપુરના વાસુપૂજ્ય જિનમંદિર પર સુવર્ણદંડ સાથે સુવર્ણકલશ ચડાવવામાં આવ્યા, અને જે વર્ષમાં ભીમપલ્લીપુરમાં વરપ્રભુનું ચય સિધ્ધ થયુ, તે વિક્રમ સંવત ૧૪૭ માં મહા શુદિ ૧૪ ને દિવસે ચાચિગરાજાના રાજ્યસમયમાં જાવાલિપુર(ર)માં વીરજિનના વિચિત્યના મંડનરૂપ વીશ જિનેવના મંદિર પર મોટા મહત્સવપૂર્વક યુગપ્રધાન શ્રીજિનેશ્વરસૂરિએ ધવજદંડ સાથે સેનાના કલની પ્રતિષ્ઠા કરી. એ ક્ષણે આ ટીકારૂપી અલકાર પણ પરિપૂર્ણ પ્રતિષ્ઠિત થયે ' અર્થાત્ ૧૩૭ માં ભીમપલ્લીમાં વીર મંદિર સ્થાપિત થયું છે, પરંતુ ત્યારપછી એ જ સંકામાં ભીમપલ્લીને નાશ થયે છે. - અયારે મૂલનાયકશ્રી નેમિનાથ પ્રભુજીની જમણી બાજુ શ્રી આદિનાથ પ્રભુજી અને ડાબી બાજુ પાપાજીની વીશી છે. મૂલનાયકજી અને ડાબી બાજુના પાષાણની
વીશીની વચમાં ભારવટની શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. મૂલનાયકજી પણ પ્રાચીન છે. શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા પણ સપ્રતિ મહારાજના સમયના કહેવાય છે. મૂલ ગભારાની બહાર અને રંગમંડપમાં ડાબી તરફ ખૂણામાં શ્રી ગૌતમ ગણુધરે ની પ્રતિમાજી છે, જેના ની શિલાલેખ છે, જે આ પ્રમાણે છે –
*(8) “વારૂરૂર (૨૪) શાહ વહિપ શુદ્ધ શીત(२) मस्त्रामीमूर्तिः श्रीजिनेश्वरमूरिशिष्प श्री जि(३) नप्रबोधरिमिः प्रतिष्ठिता कारिता च सा. (४) बोहिध पुत्र सा. बहजलेन मूलदेवादि () कुटुम्बसहितन स्वश्रेयोऽर्थः स्वकुटुम्बश्रेयोऽथ च"
ભાવાર્થ-સંવત ૧૨૩૪-૨૪) માં વૈશાખ વદિ પ ને બુધવારે શ્રી ગૌતમ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી જિનપ્રધસૂરિજીએ કરાવી છે. જેમણે મૃતિ બનવરાવી છે તે શ્રાવકનું નામ સા. બેહિના પુત્ર વઈજલ અને મૂલદેવે પિતાના અને કુટુંબના ચને માટે આ ભવ્ય મૂર્તિ કરાવી છે.
* શ્રી ભીલડીયાજી તીર્થના નામની બુક છપાઈ છે તેમાં સંપાદક મહાશયે ૧૩૨૪ નો સંવત મૂકે છે, સા. પછી શેઠા માં મળ્યા છે, “વઈજન” ને બદલે “સીરી વઈજનેન” છે, “કુટુંબસહિતેનને બલે “ભ્રાતૃસહિતન” છે. ઉપર લેખ તો અમે વાંચીને લીધે છે. આ પાઠનર તે ઈ ઈતિહાસવિદ્દ એને મેળવી સયોધક બને તે' તુ માટે જ આધા છે.