________________
: ૨૨૬ :
[ જૈન તીર્થો શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય પણ આ જ વાત લખે છે– વિ. વિશાત ૨૦૨૦ વર્ષ પુરે શ્રી ચંદ્રમતિgત "
यो रामसेनाहपुरे व्रतीन्दुर्लब्धिश्रियगौतमवधान: नामेयचैत्ये महसेनएनोर्जिनस्य मुर्विदधे प्रतिष्ठाम् ।
(પટ્ટાવલી સમુચ્ચય, પૃ.૧૨૯, મહાવીરપટ્ટપરંપરા) આ લેક પણ ઉપર્યુક્ત કથનનું જ સમર્થન કરે છે. ' આ સિવાય અથી પણ પ્રાચીન સમયમાં પણ અહીં મંદિર હવાને ઉલ્લેખ છે.
સુપ્રસિદ્ધ આમરાજા પ્રતિબંધક શ્રીબપ્પભટ્ટસૂરિજીના ગુરુ શ્રીસિદ્ધસેનસૂરિ જીએ આમ રાજાને રામસેનમા જોયા હતાવિ. સં. ૮૦૭ મા અને આ વખતે પણ અહીં જિનમદિર હતું (વિસ્તાર માટે જુઓ પ્રભાવક ચરિત્ર)
રામસેનથી એક માઈલ દૂર ખેતરમાં એક ટીંબાની નીચેથી ખેદતાં એક સર્વધાતુની પ્રતિમાજીનું સુંદર પરિકર નીકળ્યું છે, જે અત્યારે નવીન મંદિરમાં વિદ્યમાન છે જેમાં નીચેને શ્લેક-અદ્ધ-પદ્યલેખ છે– __ " अनुवर्तमानतीर्थप्रणायकाद्वर्द्धमानजिनवृषभान ।
शिष्यक्रमानुयातो जातो वज्रम्तदुपमानः ॥ १॥ • तन्छ.खायां जातस्थानीयकुलोद्भूतो महामहिमा ।
चन्द्रकुलोद्भवस्ततो वटेश्वराख्यः क्रमालः ॥२॥ - શૌથીuvટૂન જુવેના સં. ૨૦૮નથી વંચતું. આ લેખ એક ખેતરમાંથી નીકળેલા ધાતુના મોટા કાઉસ્સગીયાના પગ પાસે છે. આમાં ૧૦૮થી આગળ નથી વચાતુ પરંતુ ૧૦૮૪ અથવા તે ૮૦ થી ૮૯ સુધીને આંક સંભવે છે.
थीरापद्रोद्भुतस्तस्माद् गच्छोऽत्र सर्वदिक्रख्यातः । शुद्धाच्छयशोनिकरैवलितदिक्चक्रवालोऽस्ति ॥३॥ तस्मिन्भूरिषु सुरिषु देवत्वमुपागतेषु विद्वत्सु । जातो ज्येष्ठायस्तस्माच्छ्रीशान्तिभद्राख्यः ॥ ४ ॥
અરિજીના ઉપદેશથી ૨૭ જિનમંદિર (પાવલી સમુચ્ચય તપગચ્છ પટ્ટાવલીના આધારે) બન્યાં હતાં. આ સિવાય બીજા એક સર્વદેવરિજી પણ થયા છે. તેઓ તેરમી સદીમાં ‘ વિમાન હતા. તેમજ કેરંટક ગચ્છના સત્રદવસૂરિજી પ્રતિષ્ઠિત એક વિશાલ ભવ્ય મૂર્તિપટ્ટક ૧૭ જિનમતિએને ભવ્ય પટ પાલનપુરના શ્રો શાનિનાથજીના મંદિરમાં છે. તેમજ શ્રી પર છિની અતિ પણ બિરાજમાન છે. એને પ્રતિક્ષા સ. ૧૨૦૦ છે.