________________
-
- -
-
-
-
- -
- -
-
-
- -
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
ઇતિહાસ ] ': ૧૩૭ :
દિલવા: બાજુએ છત્રાકારે મંદિર છે, તેમજ પાસે રાયણનું વૃક્ષ છે. તે બનેની મધ્યમાં રતૃપ છે તેની ઉપર કોતરેલ છે. રતૃપના મધ્યમાં વર્ષભદેવ ભગવાનની પાદુકા છે. પૂવાદિ ચાર દિશામાં આનંદવિમલસૂરિ, વિજયદાનસૂરિ, વિજયહીરસૂરિ અને વિજયનસૂરિની પાદુકા છે. વિદિશામાં મેહનમુનિ, તકુશલ, બષિ વીરજી અને ઉપાધ્યાય વિદ્યાસાગરની પાદુકાઓ છે.
૩. ચિંતામણિ પાર્શ્વનાથન બિંબ ઉપર સંવત ૧૩૪૩ ના મહા વદ ૨ ને શનિવારના રોજ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે.
૪. બે કાઉસ્સગ્ગીયાના બિબે ઉપર સં. ૧૩૨૩ ના જેઠ શુદિ ૮ ગુરુવારે ઉદય પ્રભસૂરિના પટ્ટાલંકાર મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલેખ છે.
૫. ૩૫ રતલના ભારવાળે ઘંટ છે. તેમાં “ શ્રી અજાહરા પાર્શ્વનાથજી રાં ૧૧૪ શા રાયચંદ જેચંદ ” એવા અક્ષરો કોતરેલા છે.
આ સિવાય ૧૩૪૬ અને ૧૬૭૭ ના લેખ પણ મળે છે, જેમાં ખાસ કરને જુદા જુદા સમયના જીર્ણોધ્ધારને ઉલેખ છે. વધુ માટે જુઓ ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ ભા. ૧, પરિશિષ્ટ લેખ ન. ૧૧૧-૧૧૪ અને ૧૧ર. એક બીજા ઘટ ઉપર ૧દર ને લેખ છે જે અજયનગરની પ્રાચીનતાનાં સૂચક છે; તેમજ જયરાજ ચેતરે.દબો જેટલી પુરાણું વાવે, ચિત્રવિચિત્ર ઔષધિ સંપન્ન અજય વૃદ્ધો, સુંદર ભવ્ય પ્રાચીન મૂર્તિઓ ભાવિકોને ખૂબ જ આકર્ષે છે. સ્થાન પરમ દર્શનીય છે.
અત્યાર સુધીમાં આ તીર્થના ચૌદ જીર્ણોદ્ધાર થઈ ગયા છે જેના લેખ ઉપ લબ્ધ નથી, કિન્તુ ૧૬૭૭માં થયેલા જીર્ણોદ્ધારનો લેખ છે જે ખાસ મહત્વ છે, જેમાં ચૌદમા ઉધ્ધારને પણ ઉલ્લેખ છે.
અજારા ગામની નજીકમાં ખેતરમાંથી કાઉસગીયા, પરિકર, થાય અને નવગ્રહ સહિત શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથની મૃતિ નીકળેલ છે તે મદિરમાં પપવેલ છે, જેમાં આ સતિ ૧૩૪૩માં પ્રતિષ્ઠિત ઘયેલ છે તેવો લેખ છે.
અજરામાં પહેલાં ઘi મદિરો હશે, એ નીકળેવી કૃતિઓ પરથી ળિ થાય છે. શ્રાવોની વરની ઘણી હશે એમ જાય છે ત્યારે જાવકનું એક પાન ઘર અ નથી.
અજાર ગામ બહાર એક જાતની વનસ્પતિને ઝાડે છે જે અનેક ને શાતિ માટે કામ લાગે છે. અન્તમાં આ તીરઘાન પરમશાંતિનું ધામ છે. ખરા | કરવા લાયક છે.
દેલવાડા અજરાધી માઈલ દેટ માઈલ દૂર આ ગામ છે. અ કપાળે 1. છે. આ કપલ ભાઈ લો અહી જ પd જેન કા. કર ને