________________
શ્રી રખેશ્વર પાર્શ્વનાથજી : ૧પકઃ
[ જેન તીથીને અહીં આવી જાય છે, એટલે એક જ દિવસે પાછા વળવાની અનુકુળતા પેસેંજરાને નથી મળતી.
વિરમગામથી શંખેશ્વરજી સુધીનું મેટર ભડું ૧ રૂ. છે, પરંતુ વિરમગામથી રાધનપુરની સળંગ શીટ લેવામાં આવે તે અઢી રૂા. ટીકીટ ; પરન્તુ આમાં યાત્રિકને પૂજદિને લાભ બરાબર નથી મળી શકતા. માત્ર દર્શનના લાલ પુરત જ સમય મળે છે. બીજે વરતે હારીજથી છે.
હારીજ ટેશનથી નિત્ય ખૂણામાં ૧૨ ભાઈ દર વરઇ છે. રાજથી મુંજપુર થઇને શંખેશ્વરજી જવાય છે. આ સિવાય બહુચરાજીથી પ શખેશ્વરજી જવાય છે.
બરાજી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં રાખેશ્વરજી ૧૮ માઈલ દૂર છે. બહુ ચરાજીથીક શંખલપુર, કુવા, કુવા થઈને શબેરજી જવાય છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની તીર્થસ્થાપના સંબંધી વિવિધ તીર્થકામાં નીચે પ્રમાણે ઉલ્લેખ આવે છે.
પૂર્વે નવમા નિવાસુદેવ જરાસંધે રાજગૃહી નગરીથી અન્ય સહિત નવમા વાસુદેવ શ્રી કૃષ્ણુ ઉપર ચઢાઈ કરી. ત્યાંથી ચાલી પશ્ચિમ દિશા તરફ આગળ વધવા લાગ્યા. શ્રી ય કારિકાનગરીથી સેન્ચ સહિત નીકળી પિતાના દેશની સીમા સુધી સામે આવ્યા. સરસ્વતી નદીની નજીક નયઠ્ઠી ગામ પાસે પડાવ નાખ્યો. ત્યાં ભગવાન અરિષ્ટનેચિકુમારે પચજન્ય શંખનાદર્યો. એ સ્થાને જ શંખપુર નગરીની ઘાયના થઈ. અરિષ્ટનેમિકુમારના શંખનાદથી જરાધનું સૈન્ય ભિત થઈ ગયું. આ વખતે જરાત્રે “ર” નામની પિતાની કુળદેવીની આરાધના કરી શ્રીકૃષ્ણુના સૈન્યમાં જરા વિવી જેથી શ્રીકૃષ્ણુનું સૈન્ય ખાંસી અને શ્વાસ રોગથી પીડિત થયું.
* શંખલપુર ગાયકવાડ સ્ટેટના ચારમા તાલુકાનું પ્રાચી ગામ છે. શંખલપુર પહેલાં બહુ જ સુદર અને ભવ્ય નગર છું. એને શંખલપુરી પન્નુ કહેતા, એવી દંતકથા છે. અહી હાલમાં શ્રાવનાં ટ૫-૪૦ ઘર છે. બે માળવાળ ભવ્ય સુંદર જિનમંદિર છે, આ મંદની પહેલાં અહી એક પશુ મંદિર ન હતું. સં. ૧૮૪૯માં એક મકાનના ખંડિચેરમથી કાટનાં એક લોયરું નીકળ્યું. એમાંથી ૧૫૦-૨૦૦ જિનતિ અને ૨૦૦-૩૦૦ પરિટરો, ટાઉસ્થળીયા વગેરે તથા દીવીઓ, અગલુંછ, ઓસીઆ, ચુખ૮ વર નીકળવું. ત્યારપછી નવું મંદિર બંધાવી, વિ. સં. ૧૯૦૫ જે વદિ આદમે સુંદર પ્રતિ મહત્સવ કરાવી ૫૪ મૂર્તિ બિરાજમાન કરી. બાકીની મૂર્તિઓ બહાર ગામ જન સંદરામાં બિરાજમાન કરવા આવી અને પરિકર ના કાઉસગીયા વગેરે કદંબગિરિરાજમાં આખાં, આ બધા ઉપરથી એમ તે ચક્કસ જણાય છે કે-આ શહેર પ્રાચીન કાળમાં ભવ્ય નગર છે. બહુચરાજીથી આ ગામ બે જ ભાધિ દૂર છે. મંદિર ત્રશું માળનું મંદિર અને ભવ્ય છે. ગામમાં બે પાત્ર છે. શ્રાવકે ભાવિક અને ભક્તિવાળા છે.