________________
ઇતિહાસ ] : ૧૭૫ ઃ
પાટણ છે. તેમના ધર્મોપદેશથી અનેક ધર્મકાર્ય થયાં છે. જિનેશ્વરસૂરિજી અને બુદ્ધિસાગરસૂરિજીએ ચિત્યવાસીઓ સાથે શાસ્ત્રાર્થ કરી રવિકલ્પની સ્થાપના કરી હતી. દ્રોણાચાર્ય, સૂરાચાર્ય, માલધારી હેમચંદ્રસૂરિ, માલધારી
અભયદેવસૂરિ, નવાંગ વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, જિનચંદ્રસૂરિજી, જિનવલ્લભગણિ, જિનદત્તસૂરિ આદિ અનેક પ્રભાવિક આચાએ, સોલંકી રાજવીઓ દુર્લભરાજ ભીમદેવ, કર્ણરાજ આદિને પ્રતિબોધી ધાર્મિક કાર્યો, જિનમંદિર વગેરે કરાવ્યા છે. સુંદર પુસ્તકે, ટીકાઓ રચી છે. તેમજ વાદી શ્રી દેવસૂરિઓ-સિદ્ધરાજની સભામાં દિગંબર વાદી કુમુદચંદ્રને વાદમાં છતી થવેતાંબર જનધર્મની વિજયપતાકા ફરકાવી હતી. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ રાજા સિધ્ધરાજને પ્રતિબંધ પમાડ્યો, દેવધી શંકરાચાર્યને જીત્યા તેમજ મહારાજા કુમારપાલને પ્રતિબધી પરમાતા પાસક બનાવ્યો. હેમચંદ્રાચાર્યજી અને અભયદેવસૂરિજી જેવા સમર્થ સૂરિપગની આ સ્વર્ગભૂમિ છે સિદ્ધરાજના સમયમાં જ પાટણમાં સેકડે લહીયા બેસી સર્વ દશનનાં પુસ્તક લખતા અને શ્રી હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણ ગ્રંથ અને બીજા ગ્રંથ માટે પણ સેકડો લહીયા લખવા બેઠા હતા સિદ્ધરાજે પાટણમાં સિદ્ધવિહાર-રાજવિહાર નામનું સુંદર જિનમંદિર બનાવ્યું હતું અને માલધારી અભયદેવસૂરિજીના ઉપદેશથી પોતાના રાજ્યમાં પર્યુષણના આઠ દિવસ અને એકાદશી પ્રમુખ દિવસે અમારી પળાવી હતી. આ સિદ્ધરાજે અને કુમારપાલે શત્રુંજયની યાત્રા કરી તેની પૂજા માટે બાર ગામ ભેટ આપ્યાં હતાં. અને પછી ગિરનારની પણ યાત્રા એણે કરી હતી. કુમારવિહાર, ત્રિભુવનપાલપ્રાસાદ વગેરે જેને મદિરો બનાવ્યાં હતાં. સેલંકીવંશ અને વાઘેલા અને પ્રતિબંધ આપનાર અનેક આચાર્યોએ પાટ
ને પવિત્ર કર્યું છે તેમજ મોગલ જમાનામાં પણ વિજ્યાદાનસૂરિ, જગદગુરુ. વિજયહીરસૂરિજી, વિજયસેનસૂરિજી, વિજયદેવસૂરિ, વિજયપ્રભસૂરિજી આદિ અનેક પ્રભાવિક જૈનાચાર્યોએ પધારી જૈન ધર્મનાં અનેક શુભ કાર્યો કરાવ્યાં છે. પાટણ મહાગુજરાતનું મહાન જ્ઞાનતીર્થ છે. એક રીતે હિન્દના પ્રસિદ્ધ જ્ઞાનતીર્થોમાં પણ એ પિતાનું ગૌરવ જાળવે તેવુ મહાન જ્ઞાનતીર્થ છે એ નિસ્સર્જે છે. પાછળથી શ્રીપૂતપાગચ્છીય શ્રી પૂની –ગાદીનુ મથક પણ પાટણમાં હતું.
ચાંપે મત્રી અને શ્રીદેવીની રહાયતાથી વનરાજે પાટણ વસાવ્યું. ચાંપા મત્રીના નામથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર પણ વરયુ. બાણાવળી ભીમના વખતમાં વિમલમંત્રીએ અનેક લડાઈઓમાંથી જીત મેળવી શત્રુઓને વશ કરી ભીમદેવના રાજ્યની હદ ગુજરાતને વધારી આપી હતી. આ વિમલમંત્રીએ આબુના જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યાં. ચંદ્રાવતીના અને કુંભારીયાજીનાં કળામય જૈન મંદિર બનાવ્યાં ચઢાવતીના પરમારને વશમાં આણ્યા અને માળવા પણ જીત્યું. ત્યારપછી મુંજાલ મંત્રી, સજજન મેતા, ઉદયન ભત્રી. બાહડ અને અબડ વગેરે રાજા કરણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના મલ્ટીઓથયા. તેઓ જૈન હવા