________________
ઇતિહાસ ]
શ્રી શંખેશ્વર પાશ્વનાથજી આ સિવાય
સમવસરણ આકારને જિનવિશીને પદ્ધ ૧ ૧૧ આરસનાં પગલાં જોડી
જિન ચોવીશીના પટ્ટ ૨ માતગ યક્ષની મતિઓ જિનમા ચોવીશીના પટ્ટ
૧ યક્ષની મતિ, ૧ ખંડિત મૂતિ, ૩ પદ્માવતી દેવીની મૂર્તિ, ૧ ખંડિત મ ૨ અંબિકાદેવીની મૂર્તિઓ, ૨ શ્રીવત્સા-માનવી દેવીની મૂર્તિઓ.
તેમજ ત્રણ બગીચાઓ, ત્રણ તળાવ, ગુડ ફ કે જ્યાંથી શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથજીની પ્રતિમાજી નીકળ્યા હતા તે, ત્યાંની નજીકનું મેદાન જેમાં પ્રાચીન મકાનના પાયા છે, વગેરે જોવાલાયક છે. અહીંની ભોજનશાળાની વ્યવસ્થા સારી છે. કારખાનામાં નાનું દવાખાનું પણ છે. મેળા
૧ કાર્તિકી પૂર્ણિમાનો મેળે, ૨. પિષ દશમીને મેળો, જે દિવસે પાર્શ્વનાથ પ્રભુને જન્મદિવસ છે, ૩ ચૈત્રી પૂર્ણિમાને મેળે, આમાં ચિત્રો પૂર્ણિમાને મેળે બહુ જ મેટે ભરાય છે. મેળાના દિવસમાં પાટણ, રાધનપુર, માંડલ, દસાડા, વીરમગામ, વગેરે અનેક ગામોના સંઘે આવે છે. જેને પણ આવે છે, પિષ દશમીએ નેકારશી શેઠ મોતીલાલ મૂળજી તરફથી થાય છે.
આ સિવાય દર પુણિમાએ પણ યાત્રિકને મેળો ભરાય છે. મેળાના દિવમાં સ્ટેટ તરફથી પણ વ્યવસ્થા રહે છે. ચૈત્રી પૂર્ણિમાના મોટા મેળા માં આવતા વ્યાપારીઓનું દાણ માફ છે.
રાધનપુર સ્ટેટ તરફથી શ્રી શંખેશ્વરજી તીર્થની હદમાં શિકાર ખેલવાની સખ્ત મનાઈ છે તીર્થ મહાચમત્કારી, પ્રભાવિક અને મહાન તિવંતુ છે. યાત્રિકે એ અવશ્ય યાત્રાનો લાભ લેવા જેવું છે. પરમ શાન્તિનુ ધામ અને આહલાદક છે. નેધ– ! '
હમણું અહીં આવતી મોટરને રસ્તે બદલાઈ ગયે છે. અત્યારસુધી વીરમગામથી મેટર આવતી તેને બદલે ૧૯૪૬ ના એપ્રીલથી હારીજ, મુંજપુર રરતે મોટર ચાલે છે, રાધનપુર સ્ટેટ મોટર સવસ છે, સ્પેશીયલ મોટરે પણ મલે છે.
રસ્તે તદ્દન નિર્ભય અને સલામત છે છતાયે યાત્રિકોએ જોખમ ન રાખવું સલાહભર્યું છે
અહીં અઠવાડીયામાં બે વાર ટપાલ આવે છે કેઈક વાર એક વાર પણ ટપાલ આવે છે જેમાસામાં રસ્તે મુશ્કેલ બને છે–અહીંનું ઠેકાણુ આ પ્રમાણે છે
શેઠ જીવણલાલ ગેડીદાસની પેઢી
(શએશ્વરતીર્થ કારખાનું ) મુ. શ ખેશ્વર, પણ આદરીઆણુ
સ્ટેશન ખારાઘોડા (કાઠિયાવાડ ).