________________
ઈતિહાસ 1
તીપ્રભાવ
'
આ તીર્થના પ્રભાવ એક વાર બહુ જ પ્રસિદ્ધ હતા. જુએ, વિવિધતીર્થંકલ્પકાર શ્રી જિનપ્રભસૂરિજીના શબ્દોમાં—
: ૧૫૧ :
શ્રી શમેશ્વરપાનાથજી
44 પાવા—ચવાડ–દાય–રેવય-સમય-વિમોહેવુ | હ્રાસી—નાસિ—મિનિછાનાયનિદિ વ્લમુદતિસ્થઃ || ૧૨ || जत्ताइ पूणेण जं फलं वह जीवो ।
तं पासपडिम दंसणमिण पावए इत्थ ॥ ६० ॥ "
“પાવાપુરી, અષ્ટાપદ, રૈવતગિરિ, સમ્મેતશિખર, વિમલાચલ, કાશી, નાસિક, રાજગૃહી, મિથિલા પ્રમુખ તીર્થોની યાત્રા,-પૂજાથી જેટલુ' ફળ પામી શકે, તેટલું ફળ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિનાં દર્શન કરવાથી પામી શકે.”
તેમજ આ મૂર્તિનાં દશન, પૂજન, પુષ્પપૂજા, અષ્ટપ્રકારી પૂજા કરવાથી અગ ણિત પુણ્ય ફળ-લાભ પ્રાપ્ત થાય છે. અડસઠ તીર્થની યાત્રા કરવાથી જે ફળ મળે તેનાથી અનંતગણું ફળ આ તીર્થની યાત્રાથી થાય છે.
પ્રાય છે.
શ્રી નેમિનાથ પ્રભુ અનેક મુનિએ સાથે મ સમવસર્યાં છે. આ તીર્થની સેવા કરવાથી અનેક મુનિએ મેક્ષે ગયા છે. આ મૂર્તિ શાશ્વત ભદ્રેશ્વર, ભરૂચ, સુરત, ઉદયપુર, સિરાહી વગેરે નગરામાં શ્રી શખેશ્વર પાર્શ્વનાથજીના ચમત્કાર–પ્રભાવ જાણી. ઉપર્યુક્ત નગરામાં શ્રી શ ંખેશ્વરની નવીન મૂર્તિએ સ્થાપવામાં આવી છે. શશ્વરજી ન આવી શકનાર માટે પાટણમાં કાકા પા નાથનાં દર્શનથી પણ યાત્રા પૂર્ણ થઇ મનાતી.
રાણા દુ નશલ્ય કે જેણે આ તીથૅના અાંધ્ધાર કરાવ્યા હતેા તેના કાઢના રોગ મટ્યો હતેા. નાગપુરના સુભટ શાહને આ તીર્થની સેવાથી અમિત કુલ મલ્યુ હતુ. એક વાર એ કુટુમ્બ સહિત યાત્રાએ આવતાં લુંટાયેા હતેા પશુ અધુ' પાછુ મળ્યુ હતુ. એના ગાડામાં જ દેખાણું હતું. કવિવર ઉદયરત્ન અહીં સંઘ સહિત આવતાં જે ઢાકારને ત્યાં આ મૂર્તિ હતાં તેના દરવાજા અધ હતાઃ દર્શન નડતા કરાવતા પાથ શખેશ્વરા સાર કર સેવકાં દેવકા એવડી વાર લાગે.” ભકિતપૂર્વક ગાતા હતા ત્યાં ધરણે આ પેટીના કમાડ ઉઘાડયાં. શ્રી સઘને દર્શન થયાં. તે વખતે કવિવરે ઉલ્લાસથી ગાયું—
“આજ મહારે મેાતીડે મેહ વુઢયા, પ્રભુ પાર્ટી શમેશ્વરા આપ તુઢયાળ પાછળથી પુનઃ ગાયું —
સેવા પાર્શ્વ શખેશ્વરા સન્ત શુÛ, નમા નાથ એકનિશ્ચે કરી એકમુખે મહાકવિરાજ શ્રી વીરવિજયજી મહારાજને એક ઉપદ્રવ થયા હતા ત્યારે